Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04 Author(s): R T Savalia Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકોને વિજ્ઞપ્તિ વર્ષમાં ચાર અંક બહાર પડે છે : ‘સામીપ્યમાં પ્રકાશિત કરવા માટે લેખકોએ એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઑક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લવાજમ લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેખો ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત કે ભારતમાં : રૂા. ૧૦૦/- (ટપાલ ખર્ચ સાથે) છૂટક અંકની કિંમત : રૂ. ૭Oવિદ્યાપીઠ જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું પરદેશમાં : યુ.એસ.એ. માટે ૮ ડોલર (ટપાલ ખર્ચ સાથે) લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હોવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ અને યુરોપ અને અન્ય દેશો માટે પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરનો ૩.૫૦ પીંડ (ટપાલ ખર્ચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં મ. ઓ. પત્રો, લેખો, ચેકો વગેરે નિયામક, આવશે. લેખકોએ પાદટીપમાં સંદર્ભગ્રંથનું નામ, * ભો.જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, હ.કા. એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ, કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદપ્રકાશનસ્થળ, વર્ષ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક ૩૮૦OO૯, એ સરનામે મોકલવા. છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ, રેખાંકનો વગેરે જાહેરાતો મોકલવા આવશ્યક છે. આ ત્રમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો : અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સંપાદક ‘સામીપ્ય ભો.જે. અધ્યયન-સંશોધન સામયિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા વિદ્યાભવન, હ.કા. કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ લેખોમાં વિચારો લેખકના છે. તેની સાથે સંપાદકો. રોડ, અમદાવાદ-૩૮૦OO. હમેશાં સહમત છે એમ માનવું નહીં. સામયિકનાં જાહેરાતના દર આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં અંદરનું પૃષ્ઠ આખું રૂા. પ00/આવે છે. અંદરનું પૃષ્ઠ અડધું રૂા.૨૫૦/આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખની ૫ આવરણ બીજું ત્રીજું રૂ.૧OOO/ઑપ્રિન્ટ્સ લેખકોને આપવામાં આવશે. . આવરણ ચોથું રૂા. ૨૦OOગ્રંથાવલોકન માટે પ્રકાશક : ડૉ. રામજીભાઈ સાવલિયા ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે કાર્યકારી નિયામક નકલ મોકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની ભો.જે. વિદ્યાભવન, એક નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ હ.કા.કૉલેજ કમ્પાઉન્ડમાં, અંગે સાભાર સ્વીકાર નોંધમાં એનો સમાવેશ અમદાવાદ-૩૮૦૦૦૯ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ ફોન : ૨૬૫૮૮૮૬૨ એનો નિર્ણય સંપાદકો કરશે. પ્રકાશન વર્ષ : ૨૦૦૯ પુસ્તકના સમીક્ષકને એમના અવલોકનની : મુદ્રક : પાંચ ઑફપ્રિન્ટ્સ તથા એમણે અવલોકન કરેલ ક્રિષ્ના ગ્રાફિક્સ ગ્રંથની નકલ ભેટ અપાશે. ૯૬૬, નારણપુરા જૂના ગામ, -સંપાદક અમદાવાદ-૧૩, ફોન : ૨૭૪૯૪૩૯૩ For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 164