Book Title: Sahitya Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
-
સોવિયેટ યુનિયનનો પ્રવાસ – ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો. ૧૦મો સાહિત્ય સમારોહ · બોંતેર જિનાલય – કચ્છમાં કર્યો. મોહનલાલજી મહારાજ પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિનતત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, ‘ઉપાધ્યાય યશોવિજયજી' જુલાઈ, પ્રભાવક સ્થવિરો’ ભાગ- ...જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની પ્રતિષ્ઠામાં ભાગ લીધો. યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. ૧૯૮૯ સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જંબુવિજ્યજી (પાટણ પાસે) મહારાજની પ્રભાવક સ્થવિરો, ભાગ.
જિનતત્ત્વ સાંપ્રત સહચિંતન ભાગ ૧ ડિસે. ૮૯ ભાગ ૨, ભાગ ૩. ૧૯૯૦ પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડિગ્રી મળી.
તારાબહેનનાં માતુશ્રી ધીરજબહેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો. વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ-૯૦, ‘શેઠ મોતીશા' પ્રગટ થયા. અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું ધોળકા.
૧૯૯૧ પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં. તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ ગુડીપડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો. શેઠ મોતીશા - બીજી આવૃત્તિ-૧૯૯૧. તાઓ દર્શન-૯૧, પ્રભાવક સ્થવિરો-૯૧માં પ્રગટ થયા.
૧૯૯૨ અમેરિકા, યુ.કે અને આઈસલેન્ડનો પ્રવાસ. અભયભાઈ અને મંગળાબહેન સાથે આઈસલેન્ડનો પ્રવાસ એન્ટનમાં પૌત્રી અચિરાનો ૨૭ નવેમ્બર, ૯૨ના રોજ જન્મ થયો. જિનતત્ત્વ –ભાગ-૫, વંદનીય હૃદયસ્પર્શી ભાગ૨, અભિચિંતના – જાન્યુ. ૯૨, શેઠ મોતીશા બે૨૨થી બ્રિગેડિયર જાન્યુ. ૯૨, પ્રભાવક સ્થવિરો ઑક્ટો. ૯૨ પ્રગટ થયા.
૧૯૯૩ ‘તિવિહેણ વંદામિ’ માર્ચ-૯૩, ‘રાણકપુર તીર્થ' જાન્યુ. પ્રભાવક સ્થવિરો – ઑગસ્ટ ૯૩. સાંપ્રત સહચિંતન – ભાગ-૪ ‘જિનતત્ત્વ' ભાગ-૧ બીજી આવૃત્તિ.
૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ – બોતેર જિનાલય-કચ્છ
‘સાંપ્રત સહચિંતન ભાગ-૫ જૂન ૯૪ ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર થીસિસ મહાનિબંધ ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું.
Jain Education International
--
ડૉ. રમણલાલ ચી. શાહ જીવનઝરમર ૪૪૯
For Private & Personal Use Only
-
www.jainelibrary.org
Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508