________________
પ્રસ્તાવના. આ પુસ્તકની અંદર પ્રાચીન–પૂર્વાશાયી થત ચેક વદને, સ્તવને,થો, સજઝા, ઢાળીયાં, છંદ વગેરે અનેક ઉપયોગી વસ્તુઓને સમૂહ ખાસ પસંદ કરીને આપવામાં આવ્યો છે. આ ઉપયોગી પસંદગી શ્રી વિજય મોહન સુરીશ્વરજીના અંધારામાંના શ્રીવિજયપ્રતાપ સુરીશ્વરજીના સંશાતાના સાધ્વીજીશ્રી અમૃતશ્રીજી મહારાજ તરફથી કરવામાં આવેલ છે. અને તે પસંદગી દરેક રીતે ચોગ્ય છે આ ગ્રંથમાં મુખ્ય છ વિભાગ રાખવામાં આવ્યા છે. ૧ ચૈત્યવંદનનો વિભાગ, ૨ સ્તવનેને સંગ્રહ, ૩ ઢાળીયાંને સંગ્રહ, ૪ યો-સ્તુતિઓને સંગ્રહ ૨ પરચુરણ વિભાગ, ૬ સઝાયાને સંગ્રહ. આ દરેક વિભાગમાં શું શું વિયે છે તેની ટુંક હકીકત નીચે પ્રમાણે –
: - ૧વિભાગ પહેલો:-શરૂઆતમાં પ્રભુ આગળ બેલ. વાના હતા ક વગેરે મૂક્યા છે. ત્યાર પછી ત્યવંદનો આપવામાં આવ્યા છે. તેની સંખ્યા ૪૫ છે. બીજા ઉપથાગી ત્યવંદનો પરચુરણ વિભાગમાં દાખલ કર્યા છે તેમાં બીજ વગેરે મુખ્ય તીથિએનાં તેમજ પર્યુષણ વિગેરે પર્વના, અષભદેવ વગેરે તીર્થકરનાં ચિત્યવંદનાને સમાવેશ થાય છે. - ૨ વિભાગ–બીજો આ બીજા વિભાગમાં સ્તવને આપવામાં આવ્યા છે. કુલ ૮ સ્તવનોનો સંગ્રહ છે. તેમાં પણ ઉત્તમ ભાવવાહી અનેક રાગ રાગમાં ગાઈ શકાય તેવાં સ્તવનો છે. મુખ્યતાએ તિથિઓનાં, શ્રી ત્રાપસાદિક