Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 240
________________ अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी । अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा ।।३।। उपसर्गाः क्षयं यान्ति च्छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ||४ ।। सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ||५|| તમારા જ નગરમાં રહેવાવાળી, તીર્થંકર પરમાત્મા પ્રત્યે વાત્સલ્ય ભાવવાળી, હું કલ્યાણ કરનારી દેવી છું. અમારૂં પણ કલ્યાણ થાઓ અને તમારૂં પણ કલ્યાણ થાઓ અને સર્વ ઠેકાણે અશિવ શાન્ત થાઓ તથા કલ્યાણ જ કલ્યાણ થાઓ. IIII જિનેશ્વર પરમાત્માને પૂજતે છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્નોની વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૪ સર્વ મંગલોમાં મંગલભૂત, સર્વ કલ્યાણોનું કારણ, અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈનશાસન જય પામો, જય પામો. I॥૫॥ નવમું સ્મરણ-૨૨૩ Jain Education International Ninth Invocation-223 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242