Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 8
________________ ૦ ૦ Gી (૧ લો ગુણ) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ન્યાય-નીતિ નવિ ઇડીએ રે... न्यायसम्पन्नविभवः (ન્યાય-સમ્પન્ન વૈભવ) આરાધકનું અંતિમ ધ્યેય મોક્ષ છે. તે ન મળે ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે. સંસારમાં સંયમી બનીને જીવાય તે સર્વોત્તમ છે. એક પણ પૈસા વગર સમગ્ર જિંદગી વિતાવી શકાય છે, આ સત્યનો સાક્ષાત્કાર છે જેન શ્રમણનું જીવન. * પણ જે આત્માઓ આવું સર્વોત્તમ સંયમ-જીવન જીવી શકે તેમ નથી, તેવા સંસારી આત્માઓને સંસારમાં જીવવા માટે સંપત્તિ એ અનિવાર્ય સાધન છે. . તો આ સાધન શી રીતે મેળવવું ? સંસારી માટે વૈભવ જરુરી છે તો તે વૈભવ પણ કેવો હોવો જોઇએ ? સાધન રૂપ સંપત્તિ સાધન મટીને જો સાધ્ય બની જાય તો કેવો અનર્થ મચી | જાય ? [ આ બધા સવાલોનું સમાધાન તમને મળશે...આ ગુણના | વાચન-મનનથી.. માર્ગાનુસારી આત્માનો પહેલો ગુણ છે. ન્યાસ સમ્પન્ન વૈભવ. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 394