Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha
View full book text
________________
() હસ્તપ્રતે [ જે હસ્તપ્રતોના નામ સાથે “તાડપત્રીય હસ્તપ્રત' એવો નિર્દેશ કર્યો છે. એ સિવાયની બધી પ્રતો કાગળ ઉપર લખાયેલી છે.] અમરચન્દ્રસૂરિ : કાવ્યકલ્પલતા-પરિમલ (નં. ૨૬૪૬ અને ૯૫૧૧-શ્રી
હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ) છંદરત્નાવલિ ) નં. ૮૬ ૦૭-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર,
પાટણ, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૬૬૪; નં. ૯૭૪૬-તે જ
જ્ઞાનમંદિર; નં. ૪૪૭-પ્રવર્તક કાન્તિવિજયજી શાસ્ત્રસંગ્રહ-છાણી) ઉદયપ્રભસૂરિ, રવિપ્રભસૂરિના શિષ્ય :
કર્મવિપાક-ટિપ્પણ કસ્તવ-ટપણ શતક-ટિપ્પણ (આ ત્રણે કૃતિઓ નં. ૨૧૭૩ માં–પ્રવર્તક કાતિવિજયજી
શાસ્ત્રસંગ્રહ, વડોદરા) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના શિષ્ય : ઉપદેશમલા-કર્ણિકા (નં. ૧૦૩૫૧ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યા વર્ષ
વિ. સં. ૧૫૪૭) નેમિનાથચરિત (નં. ૨૦૫ર–તે જ જ્ઞાનમંદિર, નકલ કર્યા વર્ષ
વિ. સં. ૧૫૧૮) શબ્દબ્રહ્મોલ્લાસ (તાડપત્રીય હસ્તપ્રત નં. ૩૪-ખેતરવસી ભંડાર, પાટણ) એકનાથ ભટ્ટ : રામશતક-ટીકા (નં. ૨૯-ઈ. સ. ૧૮૭૨-૭૩ને મુંબઈ
સરકારને હસ્તપ્રતોને સંગ્રહ; હાલ, ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ
ઈન્ટિટટટ્યુટ, પૂનામાં સંગ્રહીત. નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૭૧૭) નરચન્દ્રસૂરિ, દેવપ્રભસૂરિના શિષ્ય : અનરાધવ-ટિપ્પણુ નં. ૧૧૨૯૯ અને
૮૬૩૪–શ્રી હેમચન્દ્રાચાય જેન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યાનાં વર્ષ અનુક્રમે વિ. સં. ૧૫૦૬ અને ૧૫૫૬; તેમજ નં. ૬૭૨૯
તે જ જ્ઞાનમંદિર) કથારત્નાકર અથવા કથારસાગર (દાબડે નં. ૫૧, હસ્તપ્રત નં. ૨૬-ડહેલા ઉપાશ્રય ભંડાર, અમદાવાદ; નં. ૫૬૯-જ્ઞાનવિમલ
સૂરિ ભંડાર, ખંભાત; નં. ૧૩ર-જૈન ભંડાર, ચાણસ્મા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328