Book Title: Madan Yuddh Kavya ane Sankshipta Parichay
Author(s): Ambalal P Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ saxawab ka aaosaava laag * [૩૪] વસ્તુ જ જૈન ઉપદેશની કે વર્ણન જૈન કથા સાહિત્યમાં જ અહિંસાની પરમેાચ્ચભાવનામૃત રૂપ લે છે. ચરિતકથાની લાક્ષણિક વસ્તુ છે. સામાન્ય રીતે આવાં ભર્યાં પડચાં છે. અહી કામદેવ અને રતિનું સૂચન છે, જ્યારે અન્યત્ર દેવા પેાતાના દિવ્ય રૂપાથી ઉપસર્ગો કરી નિષ્ફળ અને, ત્યારે તેમના ગુણુપૂજક બની જાય છે. એ જ રીતે અહીં પણ ભાગ-વિલાસનાં અનેક સાધના ઉપસ્થિત હાવા છતાં શીલધની સંયમી પેાતાની દશામાં મસ્ત રહે છે. આ કાવ્ય એક રીતે ભક્તિપ્રધાન સ્તત્ર જ છે. પ્રતિભા-કવિત્વ પણ ઊંચા પ્રકારનુ નથી જ. છંદ-આલેખન શિથિલ છે; છતાં ભાષાસાહિત્યમાં કવિએ મદનના સ્વરૂપ કરતાં રતિનુ’શાસ્ત્રીય પદ્ધતિનુ શ્રીસુલભ રૂપાલેખન કર્યું છે, તે સ’સ્કૃત કાવ્યેાથી ઊતરતું નથી. मदनयुद्ध ( દેહરા ) Jain Education International અલખ અમૂરત અપર પર, હું મ સુકવી 'દિતચરણ, વ Ja se sasasasas આ આદિનાથ અરિહંત, સુમરંત. બુધ દાતા ( છપ્પન ) જગઇસ દીસ પ્રથમ સુમર ૧ વીસ્વે વરદાઈ, તપન સુજસ જિહુ ગનેા ભગત અરવિંદ મુકલાઈ, માર ટ્રિટત સંસાર સાર તિહ નામ ગનીજ, ધાવત પાવત શ્રદ્ધ સીદ્ધ નવનીદ્ધ ભણીજે, દ્રુત. શ્રી આદિનાથ અનંદ ગુરુ બને' હે મ સુમરત ભર અધહરણ, જિનનાઈક લાઈક સકલ જગ સારથ રત્ન પ્રભુ તુય સરણું. કલ કપાલ ગજમુ`ખહી' પર, ગુજત ભમર અનંત, રાજિત ચંદ લિલાટ પર, ગવિરેન ઃ એક સ્વસ્તિશ્રી સુભગ દરિ વદન જે રિતઃ એક રદ, ગુંજત ભમર કપાલ લાલ અમેાલ દત કરુણા મહુ'ત સુમર'ત વિદ્યાત છંદ રસ રસિક ત્રય નેપ હું મ પરસત સુમત કુમતિહરણ આનંદકરણ, નરપતિ સુરપતિ અસુરપતિ સે। ગણુપતિ પતી રથ હા સરણ, વસન ન, જાસ જસ, સરસ રસ, નાદ વાદ ૧. સુ. ૨. ભવરૂપ પાપને હરનાર. ૩, ગપતિ. ૪. પાપ. ૫. શંભુ. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only ૨ ર ४ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11