Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકાળા
મંગલ-વચન
જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત, ૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે ! વંદન અગણિત. ૨ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા અણુમ, ૩
–શ્રીમદ્ રાજચંદ્ર જે મહાપુરુષની વિશ્વવિહારી પ્રજ્ઞા હતી, અનેક જન્મોમાં આરાધલે જેને વેગ હતું એટલે જન્મથી જ ગીશ્વર જેવી જેની નિરપરાધી વૈરાગ્યમય દશા હતી, અ૫ વયમાં આત્મજ્ઞાનને જેને ઉદય થયે હતે, સ્મરણશક્તિ જેની અદ્ભુત હતી અને સર્વ જી પ્રત્યે જેને વિશ્વવ્યાપી પ્રેમ હતું, એવા આશ્ચર્યની મૂર્તિ સમા મહાત્માનું અચિંત્ય માહાત્મ ક્યાં અને આ અલ્પમતિની પ્રતિભારહિત સામાન્ય વાચા ક્યાં! કયાં જળહળતા સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું અજવાળું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 340