Book Title: Jiva Ajiva
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
પચીસમો બોલ
ચારિત્ર પાંચ ૧. સામાયિક ચારિત્ર ૨. છેદોપસ્થાપ્ય ચારિત્ર ૩. પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર ૪. સૂક્ષ્મ-સમ્પરાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર ચારિત્ર શબ્દના ત્રણ અર્થ છે૧. આત્માની અશુદ્ધ પ્રવૃત્તિઓનો નિરોધ. ૨. આત્માને શુદ્ધ દશામાં સ્થિર રાખવાનો પ્રયત્ન.
૩. જેનાથી કર્મોનો ક્ષય થાય છે, તેવી પ્રવૃત્તિ. સામાયિક ચારિત્ર
સમભાવમાં સ્થિર રહેવા માટે સંપૂર્ણ અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે સામાયિક-ચારિત્ર છે. છેદોવસ્થાપન વગેરે ચાર ચારિત્ર આ(સામાયિક)ના જ વિશિષ્ટ રૂપો છે. આમાં આચાર અને ગુણસંબંધી કેટલીક વિશેષતાઓ છે, આથી તેને જુદી શ્રેણીમાં રાખવામાં આવેલ છે.
સામાયિક ચારિત્ર સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી પ્રાપ્ત
ન =
પચીસમો બોલ૦ ૧૭૯
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194