Book Title: Jain Yug 1958
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 10
________________ જૈન યુગ વિચાર કાર્યવાહી સમિતિની બીજી કરવા રાખ્યું. ખીજી સભામાં ه ه કાર્યવાહી સમિતિની સલા રવિવાર, તા. ૧૯-૧૦૧૯૫૮ ના રોજ મુંબઈમાં શ્રી મોહનલાલ કુચંદ યાદના નિવાસસ્થાને (ભારતી જીવન, તેના મુખ્ય રોડ-મુંબઈ) મળી હતી. નવ સભ્યો ઉપસ્થિત હતા. સંસ્થાના પ્રમુખ શ્રી મોહનલાલ લલ્લુચંદ શાહ પ્રમુખરયાને બિરાજ્ન્મ દતા. બાદ (૧) ઠેલી કાર્યવાહી સમિતિની સભાની કાર્ય નોંધ બહાલ રાખવામાં આવી અને નીચે પ્રમાણે કામકાજ થયું હતુંઃ— (૨) કાર્યવાહી સમિતિના સભામાં ત્રીના શ્રી ખીમા એમ. ગુપુરીઆ અને શ્રી શાંતિલ મગનલાલ શાહના રાજીનામા અત્યંત દિલગીરીપૂર્વક સ્વીકારી તેઓની વાઓની સાભાર નોંધ લેવામાં આવ. ખાલી પડેલી જગ્યાનો ઉપર કાર્યવાહી શિનિના સભ્યો તરીકે શ્રી વાડીલાલ ચમુજ ગાંધી, જે. પી. અને શ્રી લીલાધરબાઈ પાસભાઈ સાદ, જે. પી. ની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. (૩) કૉમૅન્સ નિભાવ ફંડ એકત્ર કરવા માટે વિચારણા કરવામાં આવી અને તે અંગે કાર્ય કરવાની રૂપરેખા દોરવામાં આવી. (૪) કૉન્ફરન્સની પ્રવૃત્તિઓ માટે નીચે પ્રમાણેની સમિતિઓ યોજવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું સાહિત્ય પ્રચાર યોજના સમિતિ સાહિત્ય પ્રારને અનુગૉનનાં વીસમા અપિધેશનમાં થયેલ દાને ધ્યાનમાં રાખી કાર્યવાહી સિનિને યોજના રજૂ કરવા માટે નીચે જણાવેલ સભ્યોની સમિતિ પૈતાની સંખ્યામાં વધારો કરવાની સત્તા સાથે નીમવામાં આવે છેઃ (૧) શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી (૨) શ્રી ભાઈચંદ નગીનભાઈ ઝવેરી (૩) શ્રી પ્રાણજીવનદાસ હૈં. ગાંધી (૪) શ્રી ફતેચંદ ઝવેરભાઈ શા. (પ) શ્રી મોહનલાલ દીપચંદ્ર ચોકસી (૬) શ્રી રૂપચંદજી સુરાણા (ક) શ્રી સૌભાગ્યચંદ્રજી સિંગી (૯) શ્રી સોહનલાલ એમ. કોારી (૯) શ્રી જયંતિલાલ રતનચંદ દ અને (૧૦) શ્રી ધીરજલાલ ટોકરસી શાહ, સમિતિના કન્વીનર, ૬ નવેમ્બર ૧૯૫૮ જેસલમેર જ્ઞાન ભંડાર સૂચિપત્ર પ્રકાશન સમિતિ શ્રી જૈસલમેર જ્ઞાનભંડારના સચિપત્ર પ્રાયનની વ્યવસ્થા અને ફંડ એકત્ર કરવાની સત્તા સાથે નીચે ષ્ણાવેલ સભ્યોની સમિતિ સોંપવામાં આવે છે, આ સમિતિ પોતાની સંખ્યામાં વધારો કરી શકો અને પ્રતિ ત્રણ ગામે કામકાજનો રિપોર્ટ કાર્યવાહી સમિતિને મોકલશે. (૧) શ્રી નભાવ કાલીદાસ દોશી (૨) આ કુલમા શામજી (૩) શ્રી ભોગીલાલ લેહેરચંદ ઝવેરી (૪) શ્રી જીવતલાલ પ્રતાપસી (૫) શ્રી રતનચંદ ચુનીલાલ દાલીઆ (૬) શ્રી ભાઈચંદ નગીનભાઈ ઝવેરી (છ) શ્રી જેસીંગલાલ લલ્લુભાઈ શાહ (૮) શ્રી કેશવલાલ Yીલાચંદ (૯) શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી (૧૦) શ્રી રગુલાલ નગીનદાસ પરીખ (૧૧) શ્રી નનચંદ રાયચ ઝવેરી (૧૨) શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (૧૩) શ્રી સોહનલાલજી ના કોઠારી (૧૪) શ્રી જયંતિલાલ રતનમાં શાહ અને (૧૫) શ્રી મોહનલાલ દીપચંદ ચોક્સી સમિતિના કન્વીનર. પ્રવાસ અને પ્રચાર સમિતિ પ્રવાસ દ્વારા કૉન્ફરન્સનો પ્રચાર કરવા નીચે જણાવેલ સર્પાની સમિતિ પોતાની સંખ્યામાં ધારો કરવાની સત્તા સાથે યોજના નક્કી કરવામાં આવ્યું. આ સમિતિ પોતાની કાર્યવાહીનો રિપોર્ટ વખતો વખત કાર્યવાહી સમિતિને મોકલી આપવો. - (૧) શ્રી મોહનલાલ લાચંદ્ર શાબ્દ (૨) શ્રી ચંદ શામજી (૩) શ્રી પોપટલાલ રામચં ચા (૪) શ્રી ગાલચંદક રા (પ) શ્રી મોનલાલ દીપક ચોકમી (ક) શ્રી હીરાલાલ મા સાત (૭) શ્રી મોતીલાલ વીરચંદ શાક (૮) શ્રી સવાઈલાલ કેશવલાલ (૯) શ્રી મોંદનલાલ ગુલાબચંદ ઝવેરી (૧૦) શ્રી વાડીલાલ ચૈત્રભુજ ગાંધી (૧૧) શ્રી સોહનલાલજી મ. કોઠારી અને (૧૨) શ્રી તિલાલ રતનચંદ શાહ-પીનરી. શ્રી મોદનકાલ કાર્યન દેસાઈ સ્મારક તેની યોજના નક્કી થયા મુજબનું કાર્ય મુખ્ય મંત્રીઓએ સંભાળવા રાજ્યું. શ્રી ‘જૈનયુગ’ વ્યવસ્થાપક મંડળ અંગે તા. ૨-૧૦-૧૮ ની કાર્યવાહી સમિતિના નિર્ણયાનુસાર કાર્ય કરવા રાવ્યું.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82