Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra ખંભાતમાં પ્રગટ થયેલી જિનપ્રતિમા : श्री गुणसमुद्रसूरि रचित-शांति मंत्री धनराज के पुत्र सिंहका अज्ञात वैद्यक ग्रंथ : ગુફામાં જૈન સંસ્કૃતિ ऋषि रघुनाथद्वारा आचार्य नाथचरित लेखनप्रशस्ति : श्री भंवरलालजी नाहटा : लक्ष्मीचंदको प्रेषित पत्र : भक्तिलाभोपाध्याका समय और उनके ग्रंथ : www.kobatirth.org एक नूतन ग्रंथ : સંસારી આત્મા (અનુવાદ): કર્મમીમાંસા : ગાંડી અઢાર નાતરાં : સાંપૂસરેાવર: માયાાલ : બલિદાન : પૂ. મુ. શ્રી વિશાળવિજયજી : Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री० अगरचंदजी नाहटा अंक ११ टाइटल पेज २-३ શ્રી. મેાહનલાલ દી. ચેાકસી : પૂ. મુ. શ્રી હાંતિલાલી : श्री अगरचंदजी नाहटा : पू. उपा. श्री विनयसागरजी તત્ત્વજ્ઞાન વાર્તા–કથા પૂ. ૫ શ્રી. ધર ધરવિજયજી : શ્રી. જયભિખ્ખુ : શ્રી. જયભિખ્ખુ : પૂ. મુ. શ્રી. મહાપ્રભવિજય : પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી : ૨૦૫ २१३ For Private And Personal Use Only ૨-૨૬ શ્રી. મેાહનલાલ મહેતા : ૮૭, ૧૧૪, ૧૩૭, માસ્તર શ્રી, ખુબચંદ કેશવલાલ : ૧૬૭, ૧૮૧, ૨૮, ૨૨૯ २३१ २३८ २३६ ૯ ૮૧ ૧૦૩ ૧૨૬ २१७ રાજકેટમાં એક વિચિત્ર પ્રવૃત્તિ સ્થાનકવાસી સ ંપ્રદાયના પંજાબ કેસરીના બિરૂદથી ઓળખાતા મુનિ શ્રીપ્રેમચંદજીએ તા. ૨૧-૯-૫૪ના રોજ રાજકોટમાં આપેલા ભાષણની એક પુસ્તિકા અમને આજે જ મળી છે. એ ભાષણ વિશે અમે જવાખ આપીએ એ પહેલાં અહીં ટૂંકમાં એટલે નિર્દેશ કરવા ઉચિત જણાય છે કે એમના ભાષણને વાંચતાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સંપ્રદાયના જૂના વખતથી ચાલ્યા આવતા વિવાદસાહિત્યથી તેઓ તદ્ન અપરિચિત હાય એમ લાગે છે. મૂર્તિપૂજા અને દેવદ્રવ્ય વિશેના એમના આક્ષેપામાં કોઈ યુક્તિ કે વિચારવિમર્શ જેવું લાગતું નથી અને ન કોઈ ઊંડી ગવેષણાયે છે. કેવળ મૂર્તિપૂજક સંપ્રદાય સામેના એમના માનિસક રોષ ઠાલવવા એમણે પ્રયત્ન સેવ્યે છે. આજના વિચારપ્રધાન યુગમાં એમના પ્રયત્ન કેટલા સફળ થશે એ અમે જાણતા નથી પરંતુ એક યા બીજી રીતે સમન્વય સાધતા શ્વેતાંબર અને સ્થાનકવાસી સંઘની એકતામાં ચિનગારી ચાંપવાના એમના આ પ્રયત્ન જણાય છે. મુનિશ્રીની આવી પ્રવૃત્તિ કલહ વધારનારી અને એ પહેલાં એમણે દેશ કાળને પરખી લેવા જરૂરી છે. જો તે મૂર્તિપૂજા વિષયક વિવાદનુ જૂનુ સાહિત્ય વાંચે તેાયે તેમનુ આ ભાષણ કેવળ બાલક્રીડા જેવું તેમને પણ લાગ્યા વિના નહિ રહે. મુનિશ્રી આવી પ્રવૃત્તિથી વિરમે એવી આશા રાખીએ. સપા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28