Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. 33801. [ કે વસાવેવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખતા એક આના વધુ). (2) શ્રી પયુ ષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષના જૈન ઇતિ હાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયે. (3) દીપોત્સવી અંક - ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનો સાતસા વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ'કે [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શ નમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂ 5 લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી 1 અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો " શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજા, ચોથા, પાંચમાં, સાતમા, આઠમા વર્ષ ની કાચી તથા પાકી ફાઇલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા, [ પહેલા, બીજા અને છઠ્ઠા વર્ષની ફાઇલો નથી ? - 7 - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ રેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, For Private And Personal use only
Loading... Page Navigation 1 ... 34 35 36