Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3501 દરેકે વસાવવા થાય છે શ્રી જૈન સત્ય પ્રકાશના રાષાંકી (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીનાં વન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ક ; મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (ર) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1 0 0 0 વર્ષ ના જૈન ઈતિ હાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. (3) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ - સચિત્ર અક : મૂલ્ય સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કે , [1] ક્રમાંક 43 જેનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂ પ લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના.' - 2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સ થ થી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના, કાચી તથા પાકી ફાઇલ * શ્રી જૈન સંય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઇલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપીયા, પાકીના અઢી રૂપીયા ( ટપાલ ખર્ચ સાથે ) શ્રી જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ જરિાગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 34 35 36