Book Title: Jain_Satyaprakash 1943 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org · [ ૧૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષી ૮ પછી તેણે આંબર્ડ ) ત્યાં પાજ બંધાવી, ૬૩ લાખ ભીમપ્રીય સિક્કાનું ખર્ચ થયુ. એટલામાં કુમારપાલદેવ યાત્રાએ આવ્યા. સાંકળીવાળી પાથી (ઉપર) થા. પાછા કરતાં બાહડદેવ પાલખીમાં એસારીને ! નવી પાજ દ્વારા * ] ( રાતે ) નીચે લાવ્યા. રાજાએ પૂછ્યુ આ પાજ ાણે બનાવરાવી ? ' તેણે ( વાગભટે ) મે ' [ રાજાએ પૂછ્યું] ‘ કયારે ? ’ ત્યારે કીકત કહી જણાવી. ( આથી થયું અને આંબાકને વહીવટ આપ્યા, ’’ દ કહ્યું રાખ) પ્રસન્ન 39 Acharya Shri Kailassagarsuri Gyanmandir . (૧૦) ‘પ્રાચીન તીર્થમા સંદ્' ભાગ ૧ માં પ્રકાશિત અને સાળમી શતાબ્દિના પૂર્વામાં શ્રીરત્નસિંહસૂરિશિષ્યે રચેલ ‘નારતીર્થમ્મા ' માં——— 66 રગિસુત આંબા મતીસરી વાવિ પરવસ્યૂ પાજ નવલપર, વિરચી અતિસુવિશાલ; અર્થાત્ -રાણિગના પુત્ર આંબ મંત્રીશ્વરે વાવ અને પરયુક્ત નવીન માટી પાજ બનાવી. (૧૧) વિ. સ. ૧૬૭૦ માં કવિ ઋષભદાસકૃત ‘ ઘુમ્મરપારસ ’ માં— પુણ્ય . કાજ કરી તેણુઈ કારિ, મંત્રો ચાલ્યા ગઢ ગિરિનારિ; ત્રિણુ ઉપવાસ આરાધી દેવ, બાઈ આવી તતખેવ. આપ્યો મંત્રી લાગી પાય, પાજ કરવા ઈ ઈચ્છાય; દેવી હુઇ ચિંતા કરિ તાર્જિ, નાખુ ચેખા તિહાં કરું પાજ દેવી વચન તું જેતલઈ, શાલવૃષ્ટ હુઇ તેતલ; મત્રી મુત લેખ સાર, પાજ કરાવઇ અતિહિં ઉદાર. દાઈ કાર્ડિ સતાણું લાખ, સાવન ટકા ખરા હ; ધન ધન અાડદે અવતાર, ઉતાર્યો ઉદાયન સિર ભાર (૧૯) (૨૦) (૨૧) (૨૨) અર્થાત્–માહડદે મત્રોએ ગિરનાર જન્મ ત્રણ ઉપવાસ કરી, શ્રીઅંબિકાદેવીની આરાધના કરીને દેવીએ વેરેલ ચેાખાના માગે પાજ બંધાવી. આ પાજ બધાવતાં બે કરોડ અને સત્તાણુ લાખ સામૈયાનું ખર્ચ થયું. આ સ્થળે ખાસ નાંધવા જેવુ એ છેકે વિ. સ. ૧૯૦૫ માં શ્રી રાજશેખરસૂરિકૃત • વધવોરા 'માંના ‘ટેમચંદ્રસૂરિપ્રબંધ' પૃષ્ઠ ૪૮ માં મહારાજ કુમારપાળે કાઢેલ શ્રી શત્રુંજય અને ગિરનારના સધનુ સવિસ્તર વર્ણન છે. સંધમાં કાણુ કાણુ વિશિષ્ટ વ્યક્તિએ હતી તેમનાં નામે છે. વિઘ્નના ભયથી કુમારપાલદેવે ગિરનારની યાત્રા ન કર્યાનો ઉલ્લેખ પશુ છે. આ બધું છતાં એમાં ગિરનારની પાજ સંબંધી લેશ માત્ર નિર્દેશ નથી મળતે. આ રીતે ગિરનારની પાજ સબધી એ શિલાલેખો અને અગિયાર ગ્રંથસ્થ એમ ભિન્ન ભિન્ન તેર ઉલ્લેખા મળે છે. આ બધા ઉલ્લેખા તથા બીન ઉલ્લેખાના આધારે ગિરનારની પાજ કાણે બધાવી તે સબંધી કંઇક નિર્ણયાત્મક વિચારણા હવે પછી કરીશું. ( ચાલુ ) * આગળ પાછળનેા સબંધ જોતાં અને કુમારપાળ દેવે કરેલ પ્રશ્નોત્તર નેતાં ઊતરતી વખતે તેમને ખાહડ મંત્રી નવી પાજના માર્ગે નીચે લાવ્યા હશે એમ લાગે છે. તેથી અનુવાદમાં નવી પાજારા' એટલે ભાગ ઊમેર્યો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36