________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચેના ત્રણ અ કે દરેક જન ઘરમાં અવશ્ય જોઈએ
શ્રી જૈન સત્ય પ્રકાશનો
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૨૫ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભગવાન મહાવીર સ્વામીના પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક વિદ્વાનોના વિદ્વત્તભર્યા લેખે આપવામાં આવ્યા છે. સાથે ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિસા
‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ક્રમાંકે ૪૩ મા
૬૦ પાનાના આ દળદાર અંકમાં જૈન દર્શન ઉપર કરવામાં આવતા માંસાહારનાં વિધાનાના આક્ષેપોના સચોટ, શાસ્ત્રીયપુરાવાયુક્ત જવાબ આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ચાર આના
‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ક્રમાંક ૪૫ મા
આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી અનેક લેખ આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ત્રણ આના લખશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ
લવાજમ
વાર્ષિક બે રૂપિયા
છૂટક અંક ત્રણ આના
મુદ્રક : નરોત્તમ હરગોવિંદ પડયા. પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહ મુદ્રગુસ્થાન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ : પ્રકારાનસ્થાન : શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી,
ધીકાંટા રોડ, અમદાવાદ,
For Private And Personal Use Only