Book Title: Jain Satyaprakash 1939 10 SrNo 51
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારવાડનુ એક વખતનુ જાહેાજલાલ અને અત્યારે જીણુ થયેલુ તીથ રાતા મહાવીર જેસલમેરના જ્ઞાનભંડારા, બિકાનેરના જ્ઞાનભંડારા, રાણપુરનું ૧૪૪૪ થાંભલાવાળુ ‘ત્રૈલોક્ય દીપક’ નામનું ભવ્ય જિનાલય, રાણુકપુરજીની આસપાસનાં મારવાડની પંચતીથીનાં જિનાલયે, આણુનાં વિમળશાહ તથા વસ્તુપાળ તેજપાળનાં વિશ્વવિખ્યાત જિનાલયા, કુંભારિયાજીનું મનહર જિનમંદિર, આ અને આવાં બીજાં સ્થાપત્યેા જોતાં એમ લાગ્યા વગર નથી રહેતુ કે એક કાળે સમગ્ર ભારવાડમાં જૈનધર્મના જયેષ ગાજતા હશે અને ઠેર ઠેર ધમ પ્રભાવનાના સમારંભે ગેાઠવાતા હશે. આજે મારવાડની એ સ્થિતિ બદલાઇ ગઇ છે. અત્યારે પશુ મારવાડની જૈન વસતી કઈ ઓછી નથી, છતાં જૈનધર્મીની જાહેાજલાલી ઓછી થઇ ગઇ છે એ નિવિવાદ છે. ઉપર લખ્યાં તેવાં નવાં નવાં મદિરા સ્થાપવાની વાત તે। દૂર રહી, પણ જે કઈ પ્રાચીન પુરૂષાએ આપણને વારસામાં આપ્યાં છે તેને સંભાળવાનું કાર્ય પણ મુશ્કેલીભર્યુ લાગે છે. કેટલાંક તીર્થી જનવસતીથી શૂન્ય વેરાન જેવાં થઇ ગયાં છે, કેટલેક ઠેકાણે શ્રાવકની વસતીના અભાવે પ્રભુ પ્રતિમાએ સેંકડાની સખ્યામાં બાંયરામાં પધરાવી દેવામાં અવી છે. રાણકપુરજી જેવા, કાઇ પણ દેશને ગૌરવ લેવાનુ થાય એવા, તીને વહીવટ ત્યાંના રહેવાસી જૈન ભાઇએ ન સંભાળી શકે એ બિના આ વાતના પુરાવારૂપ છે. અહીં મારવાડના આવા જ એક જીણુ થઈ ગયેલા અને ભૂલાતા જતા તીના પશ્ર્ચિય આપવા ધાર્યું છે. એ તીર્થં રાતા મહાવીરના તી તરીકે પ્રસિદ્ધ છે. બિ. બિ. એન્ડ સી. આઈ. રેલ્વેના દીલ્હી લાઈનના એરનપુરા શડ સ્ટેશનથી એ એક માઇલ દૂર વિજાપુર નામનું એક ગામ છે. આ ગામથી એ એક માઇલ દૂર જંગલમાં આ તીથ આવેલું છે. વિજાપુર એ જોધપુર રાજ્યની હકુમત નીચેનું ઠકરાતનું ગામ છે. ત્યાંના ઢાકાર રાજપુત છે. આ રાતા મહાવીરનું સ્થળ વિજાપુરના તાબામાં છે. અત્યારે આ રાતા મહાવીરનું તીર્થોં વિજાપુરથી એ એક માઈલ દૂર સાવ નિર્જન જંગલમાં એક નાની ટેકરી ઉપર આવેલું છે, એની આસપાસને બધા પ્રદેશ જંગલમય છે. એ તીર્થં પાતે એક ન્હાની ટેકરી ઉપર હાવા છતાં એના પાછળની ખે બાજુએ ખીજી મેાટી મેટી ટેકરીઓની હારથી ઘેરાયેલી હાવાથી જાણે ટેકરીએની વચ્ચેાવન આવેલું હેાય એવું દૃશ્ય લાગે છે. એ મંદિર પાસે ઉભા રહીને દૂર સુદૂર સુધી અરવલ્લીની નાની મેટી ટેકરીઓ નજરે પડયા કરે છે. એ સ્થળે અત્યારે તે! એકનું એક મંદિર જ ઉભું છે. આસપાસ ખીજા' સ્થાપત્યેા નજરે પડે છે, પણ બધા સાવ ભગ્ન દશામાં પડેલાં છે-ખડિયેર જેવાં થઇ ગયાં છે. પાણી માટે એક વાવડી છે. મૂળ, મદિરા અને તીર્થ સ્થાનાની ઉપયોગિતા આત્મધ્યાન અને આત્મસાધના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44