Book Title: Jain Satyaprakash 1937 04 SrNo 21
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ (૨) શ્રી સરધના (જીલો મેરઠ, યુ.પી.) ના નવીન જિનાલયમાં પ્રતિષ્ઠિત જિનપ્રતિમાઓના શિલાલેખ સંગ્રાહક : શ્રીયુત નગીનદાસ મનસુખરામ (વિરેશ) સરધના એ મેરઠથી વાયવ્યમાં ૧૩ માઈલ, બરનાવા (બ્રહ્મદીપિકા શાખાનું પ્રભવસ્થાન, કૃષ્ણા તથા હરિ નદીના મધ્યને બ્રહ્મદીપ)થી પૂવે ૧૧ માઈલ, મુજફફર નગરથી દક્ષિણે લગભગ ૩૦ માઈલ અને શ્રીહસ્તિનાપુરજી તીર્થથી પશ્ચિમે ૨૫ માઈલ દૂર રહેલ તાલુકાનું મુખ્ય ગામ છે. અહીં ૩૨ ઘરના અગ્રવાલોએ વિ. સં. ૧૯૮૯ માં વૈ શુ. ૧૧ને દિને મુનિરાજશ્રી દર્શનવિજ્યજી આદિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો છે. તેમને ધર્મ આરાધન કરવા માટે મંદિર બાંધવામાં દિલી, બિનૌલી, વઢવાણ કાંપ તથા વેરાવળના શ્રીસંઘે જમીન ખરીદી આપી, અને આગરાના શ્રીસંઘે ભવ્ય પ્રભુ પ્રતિમાઓ આપી; જેનો નગરપ્રવેશ ઉત્સવ વિ. સં. ૧૯૯ના માગશર વદિ ૧૧ ના દિને કરવામાં આવ્યો હતો. અમદાવાદની શ્રીજૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ધર્મ પ્રચારક સમિતિએ એક જૈનશિલ્પાનુસારી શિખરબંધી સુંદર જિનાલય બનાવી આપ્યું, જેમાં વિ. સં. ૧૯૯૩ ના મહાવદિ ૧૧ સોમવારે પ્રાતઃકાલે ઉત્તરાષાઢા નક્ષત્રમાં મીન લગ્નના ધનુનવાંશમાં ભગવાન શ્રી સુમતિનાથ વગેરેની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. તે પ્રતિમા ઓના શિલાલેખો નીચે પ્રમાણે છે – (૧) મૂળનાયક શ્રી સુમતિનાથ (ઉંચાઈ ૧૭ ઈંચ) નીચેનો લેખ – શ્રી મારનાર વાતવ્ય સંઘપતિ શ્રી ચંપા પ્રતિષ્ઠા વારિતા || ત્રણે બાજૂન લેખ (પંક્તિ-1) સં. ૧૬૬૭ વર્ષ માધણિત ૬ પુરી ગોસવાઝજ્ઞાતીય, जंडीआगोत्रजन्म सा० केसापुत्र सा० जमु पुत्र सा० नानू पुत्र सा० सूर्य पुत्र सा० મન [ માતૃવારે] (પંક્તિ-૨) માય મુરા નૂ પુત્ર સા વીના માતા [ भाइदास ] पौत्र परतापसिंघ स्नुषा जीणादे प्रमुख कुटुम्बयुतेन श्री सुमतिनाथबिंबं (પંક્તિ-: ) મહોપાધ્યાય શ્રી વિવેઝર્ષાગિનામુસાત રિતે પ્રતિષ્ઠિત શ્રી તાજેન્દ્ર भट्टारक श्री विजयसेनसूरिभि :। (૨) ડાબી બાજુ શ્રી સુમતિનાથ (ઉંચાઈ ૧૫ ઈંચ) नीयत से५ श्री आगरा नगर वास्तव्य सं. श्री चंद्रपालेन प्रतिष्ठा कारिता। ત્રણે બાજૂનો લેખ (પંક્તિ-1) સં. ૨૬૬૭ વર્ષે માસિત ૬ ક. હા, વંત્રિા , सं. होला पुत्र सं. पूरणमल्ल पुत्र सं. चंद्रपाल पुत्र सं. राजा भार्या राजलदेव्या श्री સુમતિનાથ (પંક્તિ-૨) વૈ. ૩૦ વિવેકર્ષાગુરા(#ilo પ્રતિષ્ઠિતં શ્રી તપાગચ્છાધિરાઝ भद्रारक श्री विजयसेनमूरिभि । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44