Book Title: Jain Satyaprakash 1935 08 SrNo 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વીકારીને બુદ્ધ ધર્મ સ્વીકારે એ ઘટનાજ દેવના શરણે જઈ જિનશ્રમણસાધુદીક્ષા અયુક્ત છે. ન તે અભયકુમાર કદી પણ સ્વીકારી હતી. કેઈથી વાદમાં હાર્યા છે કે ન તે જૈન એટલે બૌદ્ધથોમાં આલેખાયેલી ધર્મ છોડી–ભગવાન શ્રીમહાવીરદેવનું આ ઘટના માત્ર કલિપત અને સ્વધર્મની શરણ છેડી અન્ય ધર્મ સ્વીકાર્યો છે. મિથ્યા પ્રશંસા-યશગાથા ગાવા ખાતરજ કે નથી અન્ય દેવને સ્વીકાર્યો. ઉભી કરી છે. અભયકુમારે તે ઘણા વર્ષો સુધી આવા કલ્પિત કેટલાય પ્રસંગે દ્ધમગધ સામ્રાજ્યનું મંત્રીપણુ જ્યાં સાહિત્યમાં આલેખાય છે. જે સમયે પછી રાજ્ય હકક જતો કરી આત્મ સમયે આ માસિકમાં પ્રગટ થશે. કલ્યાણની ભાવનાથી ભગવાન મહાવીર હેૐ શાન્તિ – લેખકને વિજ્ઞપ્તિ – ૧ લેખક મહાશયેએ પોતાના લેખે કાગળની એક બાજુ સહીથી સારા અક્ષરે લખી મોકલવા. ૨ દરેક લેખક મહાશય પિતાને લેખ દર મહીનાની વદી પાંચમ પહેલાં મોકલી આપે. ૩ જૈન શ્વેતામ્બર મૂર્તિપુજક મન્તવ્યથી ભિન્ન લેખ ન આવવો જોઈએ. ૪ સાદી સરળ ભાષામાં દલીલ પુરસર લેખ લખવા. ૫ લેખો પાછી મોક્લવા માટે તંત્રી જવાબદાર નથી. તંત્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36