________________
ગુરુ વંદનાવલિ
-
ध्यान मूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोः पद मन्त्र मूलं गुरोर्वाकयं मोक्षमूलं गूर कृपा
ગુરુ તત્ત્વનો મહિમા ખરેખર અપરંપાર છે. છે પરમાત્મ મહાવીરે શાસન કાળના અઢી હજાર વર્ષો થી વધુના |
રામયગાળામાં જે જે વ્યુતપ્રેમી બહુશ્રુતોએ ગ્રંથોની રચના કરી, આગમોની જો ટીકાખો રચી, સ્વનું સર્વસ્વ સમર્પિત કરી તેપ ત્વો કે જ્ઞાનું ધ્યાનથી
જિન શાસનની જે કોઈ પ્રભાવના કરી તે રસ ઉત્તમાત્મા હકીકતમાં પોતાની સ્મૃતિસ્વરૂપ જે જે મક વાયા તેનો પ્રભાવ - પ્રતાપ ફક્ત ગુરુકૃપાનો છે.
| ગુડ ભયને દૂર કરે છે. અરે ! ભવન પણ દૂર કરે છે. ગુર તો દુર્લભ હોય છે, અગમ્ય હોય છે અને અમોધ હોય છે.
ગુરુ તો જીવનનો એકડો છે. જેના પર ગુરુકૃપાના મંગલમેઘ વરસી રહે તેની જીવનનૈયા સહી સલામત પાર પહોંચ્યાના અનેક ઉદાહરણો શાસ્ત્રોમાંથી મળે છે.
ગુરુની કૃપાના પાત્ર બનનારે ગુરુ પ્રતિ દેઢ અનુરાગ પેદા કરવો જ પડે, જે અનુરાગ સ્વયં અનુગ્રહમાં ફેરવાઈ જાય. આવા ગુરુના નામ સ્મરણથી આનંદ મંગલ, દર્શનથી સુખ શાંતિ અને સેવાથી આતમજ્ઞાન જરૂર સાંપડે છે તો ગુરુકૃપા પ્રાપ્તની પ્રતિભા – પ્રતિષ્ઠા પિછી ગુરુકૃપા થકી પરમગુરુ સુધી પહોંચવાની કમાણી કરી લઈએ .
ક્ષમાયાચના
વંદનાલિન આ વિભાગમાં વર્તમાન શ્રમણ સમુદાયના ગમગવતો આઈ. ના ફોદાઓ સંબંધે વિનંતી કરતા જે ફોટાઓ ઉપલબ્ધ બન્યા છે તે ફેટા અને માયા છે જે ફોટાઓ મળી શક્યા નથી તે અત્રે પ્રગટ નથી કરી શક્યા તે બદલ અમે યચન .
NA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org