Book Title: Jain Digest 2002 07 Vol 21 No 03
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 14
________________ પર્વાધિરાજ પર્યુષણનો મહિમા - ડૉ. કુમારપાળ દેસાઈ પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે અભય એ સંસારની સર્વશ્રેષ્ઠ બક્ષિસ છે. અભયદાન એ મહાદાન છે. જૈન સમસ્ત પ્રકારે વસવું . એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર ધર્મમાં સંપૂર્ણ અહિંસામય જીવનને ઉચ્ચ આદર્શ તરીકે સ્થાપવામાં આવ્યું છે. મહિના એક જ સ્થળે સ્થિર વાસ કરીને ધર્મની આરાધના કરતા હોય છે, પરંતુ વ્યવહારમાં આ આદર્શનું અમલીકરણ કરવા મા જેવો પ્રયોગ જૈન પરંપરામાં પર્યુષણનો લાક્ષણિક અર્થ છે આત્માની સમીપ વસવું . આત્મવિજય માટે થયો છે એવો બીજે ક્યાંય થયો નથી. આત્મઓળખ અનિવાર્ય છે. એ આત્મતત્ત્વને જોવા માટે એકાંત અને શાંતિ સંસારમાં વેરઝેરની સળગતી હોળીને અભયદાનથી દિવાળીમાં પલ વિવાનો જોઈએ. બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ જોઈએ અને એ નિવૃત્તિમાં આત્મવિશ્લેષણની આજે નિશ્ચય કરીએ. આંતરપ્રવૃત્તિ જોઈએ. (૨) સાધર્મિક વાત્સલ્ય: સાધર્મિક એ લે અહિંસા - સત્ય - આદિ પાળનાર આત્માની સમીપ રહેવું એ લે શું ? અનંતકાળથી આત્મા મોહ અને એ માનવી ભલે કોઈ છાપવાળો ન હોય. અહિંસા-સત્ય આચરનાર ભલે પછી તે મિથ્યાત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વ- ગમે તે સંપ્રદાયનો હોય પણ એ સાધર્મિક છેએ સાધર્મિક તરફ વાત્સલ્યભાવભાવને ભુલીને વિભાવને જ નિજ સ્વરૂપ માની બેઠો છે. પરિણામે માનવી પ્રેમભાવ પ્રગ કરવો. આ આચરણમાં એને યેનકેન પ્રકારેણ મૂકવો એનું નામ પારાવાર પીડા, દુઃખ, કે કાસ અને કલેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ સાધર્મિક વાત્સલ્ય છે. તરફ આંધળી દો લગાવી રહ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ તરફ આ આત્મતુલ્ય દૃથિી જોતો માનવી પોતાની આવા માનવીને પર્યુષણ પર્વ પૂછે છે કે આ પર્વ સમયે વિચાર કર કે તું નજીકના જ સાધર્મિકને કઈ રીતે ભૂલી શકે ? પોતાના સાધર્મિકની બાહ્ય અને કોણ છે ? તે શું મેળવ્યું છે ? અને શું પામવાનું તારું લક્ષ્ય છે ? દોડધામ કરતો આંતરિક મુશ્કેલીઓ દૂર કરવા મા તન, મન અને ધનથી તૈયાર રહેવું જોઈએ. માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ (૩) ક્ષમાપના : મન ભારે અ ૫ ) પદાર્થ છે. કોઈવાર ખેંચતાણ થઈ માનવીને ભૌતિક સમૃદ્ધિની મૂછમાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, જાય, કોઈવાર અજાણે ભૂલ થઈ જાય, આવે સમયે ક્ષમા માંગી લેવાય, ક્ષમા હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે. અજ્ઞાનમાંથી સમ્યકજ્ઞાન આપી દેવાય. બસ, ફેંસલો આવી ગયો. તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં અવેરભાવ જ્યાં હોય, ત્યાં કોણ શત્રુ રહે ? પોતાના ગુણને રજસમાન લઈ જનારું પર્વ છે. અને પારકાના ગુણને પહાડ સમાન જોનાર તેમ જ પારકાના પહાડ જેવા આ મા નું પ્રથમ કાર્ય છે ભાવનાશુદ્ધિનું. જૈન ધર્મ ભાવનાનો ધર્મ છે, અવગુણને રજ સમાન જોનારો માનવી સાચો ક્ષમાપ્રાર્થી છે. આથી નમસ્કાર મહામંત્ર કોઈ વ્યક્તિને નહીં, પણ અરિહંતને નમસ્કાર કરે છે. ભગવાન મહાવીર કહે છે કે જે ઉપશમે છે ઉપશમાવે છે જે ખમે છે, અરિહંત એ કે જેણે આંતર શત્રુઓને જીત્યા છે. આત્મભાવનાની શુદ્ધિ પર જીવનની વિશુદ્ધિનો આધાર છે. ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ખમાવે છે તે જ સાચો આરાધક છે. ચાર ભાવોને આપણે ધારણ કરવાના છે. આત્મશુદ્ધિ અને આરાધનાનો સાચો સરવાળો છે ક્ષમાપના. જીતે તે જિન. જિનને પૂજે તે જૈન. જીતે એ લે વિષયોને નમાવે. અહમુનો (૪) અઠ્ઠમ તપ : જૈન ધર્મમાં તપનું ખૂબ મહત્ત્વ છે. જૈન દર્શને તપના અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. પર્યુષણ પર્વના દિવસો એ આત્માના વિજ્ઞાનની ઊંડી ચકાસણી કરી છે. બાહ્ય તપના છ ભેદ અને અત્યંતર તપના છે શુદ્ધ ભાવો તરફ પ્રયાણ કરવાના દિવસો છે, કારણ કે જૈનધર્મ એ આત્મધર્મ છે. ભેદ એમ કુલ તપના બાર પ્રકાર બતાવ્યા છે. આમાં નાના-મો છે, સશક્તસંયમ એની લિપિ છે. અહિંસા તેની પરિક્ષા ૧ છે ને અનેકાંત એની પરિભાષા છે. અશક્ત, સ્ત્રી અને પુરુષ સહુ કોઈનો સમાવેશ થાય છે. યથાશક્તિ તપનો આદેશ આત્માને જાણવો ને ઓળખવો ને એને માટે પ્રયત્ન કરવો એ એના સિદ્ધાંતનું મૂળ આપીને અતિ તપનો વિરોધ બતાવ્યો છે, મન પર કાબૂ રહે અને ચેતના જ્વલંત રહે એ લું તપ. નમસ્કારમાં જેમ નવકાર મંત્ર મોટો છે, તીર્થમાં જેમ શત્રુંજય તીર્થ આ તપસ્યા એ લે એક દિવસ કે વધુ વખતની અન્નબંધી નહિ પણ એ તપ મહાન છે, દાનમાં અભય મહાન છે, ધ્યાનમાં શુક્લધ્યાન મહાન છે, રત્નમાં ઇન્દ્રિય શુદ્ધિ અને મનશુદ્ધિ કરનાર અગ્નિનો તાપ હશે. એમાં એ તપશે. તપ્યા ચિંતામણિરત્ન મહાન છે એમ પર્વમાં પર્યુષણ પર્વ મહાન છે. પછી એનું કુંદન, કથીર વિહોણું બનશે. માયા ગળશે, મદ ઓગળશે, મન નિર્મળ ભગવાન મહાવીરની આવી છે. આ પર્વ વિશેની અનુપમ વાણી ! હજારો જીવો આકંઠ સ્નાન કરી મનચિત્ત દ્વારા આત્મા પર લાગેલા એક વર્ષના મેલને દૂર (૫) ચૈત્યપરિપા : ચૈત્ય એ કે જિન મંદિર, તેની પરપા 1 એ લે યાત્રા કરશે. આ મહાપર્વની આરાધનામાં પાંચ કર્તવ્ય તો કરવો જ જોઈએ, એ વિના કરવી. પર્યુષણના આઠ દિવસોમાં સાંસારિક કાર્યોથી નિવૃત્તિ મેળવીને ધર્માનુષ્ઠાનમાં આખી ય આરાધના અધૂરી રહે. જોડાઈ જવું. બિમારને જેમ વૈદ્ય આરામ લેવાનું કરે છે એમ ધમાલ અને (૧) અમારિ પ્રવર્તન: જૈન ધર્મનો મર્મ અહિંસા અને અભયમાં છે, મનથી ધાંધલમાંથી નિવૃત્તિ લઈ પ્રભુદર્શન, વંદન, પૂજનમાં મન, વચન અને કાયાનો કોઈને હણીએ નહિ. વચનથી કોઈને હણીએ નહિ. કાયાથી કોઈને હણીએ નહીં. મેળ સાધીને ભાવપૂર્વક જોડાઈ જવું. હું કોઈને ઈજા કરીશ નહિ. મને કોઈ ઈજા કરશે નહિ. આ સાચો અભય ! મને આ છે આત્મશુદ્ધિ અને જગત કલ્યાણને ચીંધતાં પર્યુષણ પર્વનાં પાંચ જેમ સુખ પ્યારું છે, ભોજન પ્યારું છે, જ્યારે વધુ અને બંધ અપ્રિય છે, એમ રે વધ અને બંધ અપ્રિય છે એમ મુખ્ય કર્તવ્ય ! દરેકને પણ પ્રિય- અપ્રિય હોય છે. આ જ સાચી અહિંસા. યથાપિંડે તથા બ્રહ્માંડ એવી માનવીની ભાવના. છે. Jai123-JAIN DIGES; ELL 2002010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36