Book Title: Jain Dhyan na Char Prakaro
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 7
________________ બ્રહનાડી (સુષષ્ણા નાડી) સાથે સંયુક્ત છે. તેમાં ધ્યાન વડે સ્થિર કરાયેલ પ્રણવ (કાર) ભવ્ય જીવોનું કલ્યાણ કરો. શ્રી હંસનાદ ચક્ર માં અત્યંત શુદ્ધ સ્ફટિક (મણિ) જેવા હંસનું જે ક્ષીણવૃત્તિવાળો યોગી પુરૂષ ધ્યાન કરે છે, તે યોગીને સમગ્ર સિદ્ધિઓ વશીભૂત થાય છે. આ ચતુર્વિધ ધ્યાનમાં રહેલ પરમેષ્ઠિમય સર્વ શ્રેષ્ઠ તત્ત્વનું જે આત્મા નિરંતર ધ્યાન કરે છે. તે પરમાનંદને પામે છે. jainuniversity.org Lib topic 7.2 # 7 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 5 6 7