Book Title: Jain Dharm Vikas Book 02 Ank 04 05 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth
View full book text
________________ Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 જૈન શાસનને વિજયધવજ ફરકાવનાર, શાસદ્ધાર, તથા . * તીર્થોદ્ધાર માટે ઊંડી ધગશ ધરાવનાર મહાન વિભૂતિ જૈનાચાર્ય "શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના | સી, છે સૌજ છે મિરવાડા, ઉંઝા, 2 પાટણ. શીપાર વડનગર., ચપણમા.. સના રાત: ન કપ આNEાદ જેતપુર ZAKAR ક છે ' કે . વિહારને નકશે. - ચાતુર્માસની સંખ્યાવાર ટોષ. ' ' (25) રાજનગર, સં. 1941, 1952, 1955, 1958, 1965, 1966,171, 1975, 1976, 1981, 1982, 1985, 1989, 1963, 1995. (5) રાધનપુર. સં. 1963, 1964, 1969, 1984, ૧૯૯ર. (3) પાલીતાણા.સં. 1961, 177, 1993. (2) પાટણ. સં. 1953, 1972. (2) વીરગામ. સં. 1968, 1970. (2) સુરત સં. 1957, 196 (1) મહેરવાડા. સં. 1999. (1) વિજાપુર , 1950. (1) સપર. સં. 1954: (1) વડનગર સં. 1956. (1) ઉજજન. સં. 1958. (1) રાજકેટ. સં. 1962. (1) વીશનગર. સં. 1967. (1) ચાણસ્મા. સં. 1973. (1) ઉંચા, સં. 1974 (1) વેરાવળ: સં 1978. (1) જુનાગઇ. સ. 1979. (1) વાંકાનેર. સં. 1981. (1) જેતપુર. સં. 1983, (1) કપડવંજ. સં. 1986 (1) જાવાલ. સં. 1987. (૧).પિકણ-ફધિ સં. 1988. (1) મુંબાઈ સં. 1990. (1) ઉદયપુર. સં. 1994 (1) સવગંજ. સં. 1996. () સાદડી. સ. 1997 અને કાળધર્મ સં. ૧૯૯૮ના પિસ વદિ 3 એકલીંગજી. (મેવાડ). " * વિજ્ઞપ્રિ. - પરમપૂજ્ય આચાર્યદેવના સ્વર્ગવાસના સમાચાર વાયુવેગે દુનિયાભરમાં પ્રસરતા, અનેક સ્થળોએ દેવ વંદન, વિરહ-વેદના વ્યક્ત સભાઓ, ઠરાવો. અષ્ટાહ્નકા મહોત્સવો, પૂજાઓ આદિ થયેલા ધર્મ આરાધનાના કાર્યોને અને દિલસાજનક તાર અને ટપાલદ્વારા આવેલા સમાચાર સ્થળ સંકોચના અને આવતા અંક માટે મુલતવી રાખવાની અનિવાર્ય ફરજ થઈ પડી છે. તંત્રી ટાઈટલ છાપનાર : શ્રીશારદા મુદ્રણાલય, પાનકોરનાકા. મામસીદ સામે અમદાવાદ ** *

Page Navigation
1 ... 102 103 104