Book Title: Jain Dharm Vikas Book 01 Ank 09
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 36
________________ * *-% કરી Jain Dharma Vikas (Monthly) Regd. No. B. 4494 13690203069693484 ROCHIRKO જાહેર ખબર આપનારાઓને જૈન સમાજને ગામડે ગામડે આ નવા માસિકના પ્રચાર થશે, અને એથી જાહેર એ પાબર આપનારાઓ પોતાના પ્રચારના સંદેશ દૂર દૂર પહોંચાડી શકશે. માસિક નિયમિત પ્રગટ થતું હોવાથી જાહેર ખબર આપઢારાઓને આ તકનો લાભ લેવા આમંત્રણ આપીએ છીએ, ભાવ નીચે મુજબ. પૃષ્ઠ બારમાસ નવમાસ ઇમ્સ | ત્રણમાસ એકમાસ %% - - - * *** રાધે | 1 40 32 24 14 6 | 25 20 15 9 4. | 15 12aa 10 ના રા | એક વખત ટુંકી જાહેરાતના કલમની બે લાઈન યા તેના ભાગના રૂા. 1) અંક સાથે છપાવેલ તૈયાર હેન્ડબીલની માત્ર વહેંચામણીના એક વખતની રૂા. 15) અક સાથે છપાવેલા તૈયાર દરેક તોલા અઢી ચા તે વજનના કોઈ પણ ભાગના સૂચિપત્રની માત્ર વહેચામણીના એક વખતના રૂા. 30) સરતા-(૧) નાણા અગાઉથી લેવામાં આવશે. (2) જાહેર ખબર લેવી ચા ન લેવી એ તત્રીની મરજી ઉપર રહેશે. (3) જાહેરાત પાછી મેક્લાશે નહિ. છે વધુ ખુલાસા માટે પત્રવ્યવહાર યા પુછપરછ નીચેના સરનામે કરી. | ‘‘જૈન ધર્મ વિકાસ?? ઓફિસ | પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. નમ્ર સૂચના “તત્રી " ચોમાસાના અને રાધનપુરમાં રોકાવાના હોવાથી પત્રવ્યવહાર નીચેના આ સરનામે કરવા મહેરબાની કરવી. લખમીચંદ પ્રેમચંદ, રાધનપુર. ઉ. ગુજરાત. તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિચિતતપાગચ્છ પઢાવલી:–સંપાદક, 50 શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરુષોનું અતિહાસિક દ્રષ્ટીએ ઉપચોગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - કાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફાટાઓ, અને પાકું પુ' (જેકેટ). સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પટેજ જુદું લખાજેન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, પુe >> %૨-૧૮ર ધ ર -% + % - - - 6 >> દુર દુર ટાદ'ટલ છીપનાર : શારદા મુદ્રણાલય, પાનકેાર નાકા, તુ મામસીદ સામે—-અમદાવાદ * % - % %

Loading...

Page Navigation
1 ... 34 35 36