Book Title: Jain Dharm Vikas Book 01 Ank 02
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 33
________________ દ્ધાર માટે મળેલ રકમની યાદિ. જૈનાચાર્ય શ્રીવિજયનીતિસુરીશ્વરજીના ઉપદેશથી ચિતડ-જિનમંદિર જીર્ણોદ્ધાર માટે મળેલ રકમની યાદી ચિતોડ પ્રાચીન તિર્થ છે. સિદ્ધાચલજીને છેલ્લે ઉદ્ધાર કરાવનાર શ્રીકર્મશાહ ચિતેડના હતા, તેમનાં બંધાવેલાં બે જીનમંદિરો અહીં છે. તેમજ સાતવીશીના નામથી પ્રસિદ્ધ મોટું મંદિર દરબારગઢ પાસે છે, એ વિગેરે મંદિરના જીર્ણોદ્ધાર માટે મોટી રકમની જરૂર છે. ધનિક સખીગૃહસ્થ આ જીર્ણોદ્ધારમાં સારી મદદ આપી પુણ્યોપાર્જનને લાભ ઉઠાવશે, એવી આશા રાખવામાં આવે છે. આજસુધી મળેલી રકમની યાદી. ૩૦૦૦-૦-૦ સંઘવી ચુનીલાલ લક્ષ્મીચંદ જામનગર. કરમાશાના દહેરાસર માટે. ૩૦૦૦––૦ શેડ ફેજમલજી વાલાજી શિવગંજઠ. સુકેસલમુનિની ગુફાના કુંડના દહેરાસર માટે. ૨૦૦૦-૦-૦ લુહારની પોળના ઉપાશ્રય તરફથી અમદાવાદ. ૧૨૬૧–૯–૦ ગોધરા ત્થા ભરૂચના સંઘ તરફથી હા. શેઠ આણંદજી કલ્યાણ- . જીની પેઢીમાંથી. ૭૦૧–૦–૦ પોરવાડ પંચ. શીવગંજ. ' ૫૦૦-૦૦ શા. શાંતિલાલ ખેતસીભાઈ જામનગર. ' ૫૦૦–૦–૦ ખેરાળુ શ્રીસંઘ હા. શંકરદાસ સવચંદ. ૪રર-૩–૯ અમદાવાદ-કીકાભટની પિળના દહેરાસર તરફથી હા. શા. વીરચંદ મુળચંદ. ૩૦૦-૦-૦ બાવળા દહેરાસર તરફથી મહેતા મેહનલાલ સાંકળચંદ. ૨૦૦–૦–૦ મંગુબેન હાલાભાઈ. પાંજરાપોળ (સાધ્વી તિલકશ્રીજીના ઉપદેશથી) અમદાવાદ. ૨૦૦-૦-૦ શા. ડાહ્યાભાઈ હીરાચંદની વિધવા મોતીબાઈ. હો. મેનાબાઈ ઝાંપડાની પોળ અમદાવાદ. ૨૦૦-૦-૦ વાંકલી શ્રીસંઘ તરફથી. ર૦૦–૦–૦ મગનમલજી પુનમચંદજી કાનુગા. ફોધી. ૧૦૧-૦-૦ ગેમરાજ ફતેચંદજી. ૧૦૦-૦-૦ બાઈ પેપી ઘાણેરાવ. (મારવાડ) ૬૧-૦-૦ ખંડાલાની બહેનો તરફથી. ૫૯-૦-૦ પરચુરણ પિરવાડ તરફથી. શીવગંજ. ૫૧-૦-૦ શેઠ પુનમચંદજી સુગમલજી ગુલેચ્છા. ફલધી. ૫૦-૦-૦ શેઠ. શનાલાલ ત્રીકમલાલ ધનાસુતારની પિળ અમદાવાદ. ૨૫--૦ શા. નાથાલાલ મુળચંદની પુત્રી બહેન પોપટ, લવારની પિળ અમદાવાદ. રૂ. ૧૨૩૧-૧૨-૯

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36