Book Title: Jain Dharm Prakash 1961 Pustak 077 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શ્રી જૈન ધર્મ પ્રકાશ [ કારતક કહી સંભળાવી અને ખરી રીતે પોતે નિથી ભય રાખતા હતા તે વાત કહી એટલે ફરી વખત ત્રિપુર અને અચળને પોતાની સમા તમાં રામાવવા પ્રયત્ન કરી જોયો, પશુ તેમાં બાળ કાવ્યા નહિ. એટલે ત્રિપ્ત અને લડવાની પા કરાવી. હવે વિદ્યાધર સાથેની લડાઈ કરતાં અને અચળ શાધે મા કાય એવુ આખું વક્ષ પ . દરમ્યાન પોતનપુરમાં જ્જુ મોટા પાયા ઉપર તૈયારીઓ ચાળવા લાગી. વનલ્ટી ધરા તા-આમૈલ થઈ ગયા, દેશ પરદેશ ના ભંગાબ હતી અને ભાવવી. દરેક તર્ક એ વિશ્વને વધારે બાગા પાડવામાં આનંદ લેતા હતા. જેના કક્ષમાં પણ ત્રિપુષ્ઠ આગળ પડે એ વાતની અદેખાઈ કે ઈર્ષ્યા થતા હતા. બંને કાર હત વિશ્વ તર બાર થી નાનો અને દરેક બાબતમાં ાિ કાળ ત્રિપુરમાં એ પોતાની ડીઝા બાના હતા. એક રીતે કરીએ તો તે કામ ની એડી જ હતી અને સાવકીમાના દીકરા દેવા છતાં જાણે સગા ભા હોય એમ વતતા હતા, જેને ભાઓ મોટા પાયા પર લશ્કરી તૈયારી કરવામાં નિક અને કાળ ખો હતા. મની પા અનેક વિદ્યાઓ હતી, તેના ખય તેમ સમાનો કે એ મહાવિજ્ઞાની હતા. શસ્ત્રાસ્ત્રના અનેક અવનવા પ્રયાગ એ કરી જાણુતા, વાયુયાન એને હસ્તગત હતુ અને વૈતાઢ્યની દક્ષિણશ્રેણીના વિદ્યાધરા પર તેને ભારે કાબૂ હતો. તેણે ને કીધું કે અપી સાથે મહાન વિગ્રહ અનિવાર્ય હતા અને તેનાં મુખ્ય લડત ત્રિપુષ્ટ અને અચળ સામે જ થવાની છે, એટલે એણે ત્રિ અને અચળને વિજ્ઞાનમાં કાઠાશ ભર્યાં અને હથિયારો સમાવ્યા, બનાવ્યા અને ગેાવ્યા. પાર વગરના થા, વેડા, ગ઼ા અને બચ્ચા તૈયાર કર્યાં. એકા કર્યાં અને અને અસાધારણુ ખમીરવાળા હોવાથી લડવા સાર્ક તૈયાર થ માફી કરીને ફરીને તૈયાર !*||, થઈ જ્યારે તેમના શ્વાનાં પુ મારા અધ શ્રીવ આખે મેચ પતાની ઉપર માંડી બેઠા છે ત્યારે તેમને ખૂબ આનંદ થયો, તેગ્મેનુ લડાયક ખમીર ઝળહળી રહ્યું અને તૈયારીઓ ખૂબ મોટા પાયા પર કરી ડાયેક ગામોની પશુ પણી શૈકી સા એકઠી કરી. તૈયાર કરી દીધા. પેાતાની પાસે જે વિજ્ઞાનની વિશિષ્ટ ચાપીબા પ્રત્યે,સિદ્ધ હતી તે ખૂબ પ્રેમપૂર્વક ત્રિપૂર અને અચાને બતાવી દીધી અને વૈજ્ઞાનિક ન પેાતાના જમાઇ ત્રિપૃષ્ટને ખાસ તૈયાર કરી દીધા. રાજા પ્રશ્નપતિ તે! હવે ઘરડા થઇ ગયા હતા, અતિ ગાઇ શાપથી એને પોતાનુ સરીર ભગાડી નાખ્યું હતું, એટલે રાજકાય અને રાઅને ભળાવી દીધુ હતુ. અત્યારે નામના રાજા તરીકે પ્રજાપતિ હતા, પણ એ લગભગ વાનપ્રસ્થ જેવા થઇ ગયા હતા અને વકરી સત્તા તો બન્ને ઢાકા ત્રિપુર અને અચળના હાથમાં સોંપાઇ ગઇ હતી,ત્રિ અને અચળ અત્યારે પોતનપુરમાં ખૂબ આગળ આવી ગયા હતા. બન્ને ભાઇઓમાં અચળ મોટા ભાઇ હતા છતાં ત્રિપૂના મહિમા વધારે દેખાતા હતા અને અચળને પોતાના સાવકા ભાઇ ત્રિષ્ટ પર એટલો પ્રેમ હતા કે એને લેાકેા તરથી વિશેષ માન કૅ પ્રેમ મળે. એ હકીકત અચળને ખૂબ ગમતી પ્રયાણ કરવાને ખાત્રી વિશે ખાસ ટી રાજસભા મળી તેમાં મંત્રીએ એ મહારાજા અધગ્રીવને પેાતાને લડવા જવાની જરૂર નથી એમ વિજ્ઞપ્રિ કરી, પગ અપીને આખી વાત રાવટી નાંખી. ભણે તાત્રિની મશ્કરી કરવા માંડી, એણે પત્નન પતિના નામ ઉપર થૂક્વા માંડ્યું, એણે ત્રિપૂને છેકરા થશે તે પેાતાના બાપને શું કહેશે, અચાને કયા સગપણે લાવશે અને પ્રજાપતિને શું કહેશે તેની વાત પર રાજસભામાં ખૂબ મા ઉડાવી. ત્રિપૃષ્ઠ એના પુત્રના મામે! પણ થાય, ભત્રિન્હે થાય, અચળ એ છોકરાના નામેા થાય અને પ્રશ્નપતિ એના ફુવા પણ થાય અને એવાં એવાં અનેક સત્રપણ લગાવ્યાં. અંતે એણે લડાખનાં રણશીંગડાં કુંકાવ્યાં અને તે જાતે લડાઇમાં ઊતરો એમ જાહેરાત કરી. ( ચાલ } For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20