Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ જૈન ધર્મ પ્રકાશ. અનુમાન સ્વાભાવિક રીતે થશે અને પ્રસ્તુત ગાથામાં સૂચવેલા સુરમણિ નગરીવાળા કાલિકાચાર્ય એ શ્રી પ્રજ્ઞાપનાના કર્તા શ્યામસૂરિ લાગે છે. મૂળ ગાથામાં લિઝ એ શબ્દ છે, એને સંસ્કૃત પર્યાય શાલિગ્રા છે. લિવગ્રા અને શાબાશે એમાં કશો ફેર નથી. વળી શ્રી આર્ય મહાગિરિની પટ્ટપરંપરાના આચાર્યોને આર્ય એ ઉપનામ આપ્યું છે. જેમકે આર્યમહાગિરિ, આર્યસુહસ્તી, આર્યન દિલ, શ્યામાર્ય, ઇત્યાદિ. આમ જોતાં પ્રસ્તુત કાલિકાચાર્ય એ શ્રી પ્રજ્ઞાપનાના કર્તા શ્રી શ્યામસૂરિ લાગે છે. હજી પણ આપણે આગળ વધીયે. ( ૬ ) ગાથા ૧૯૧–૧૨-૧૩ માં શ્રી વીર પછી પાંચમા સૈકામાં(૪૭) ઉપદેશમાળામાં થી થયેલા આર્યમચૂનું સૂચન છે અને શ્રી નંદીસૂત્રની પટ્ટાવલિ રાત પાંચમા સૈકાનું પ્રમાણે એઓ ઉપર કહેલા શ્રી શ્યામાર્ય પછી ચોથે પાટે થયા છેઆર્યઅંગૂનું સૂચવન શ્યામાર્ય. શાંડિલાચાર્ય છતધર.. આર્ય સમુદ્ર. આર્ય મંગૂ. પુનિમજી નહો, “મહુવા મં તહેવ મુનિ | વ યુવિહિના, “વિ વ૮ રહિ છે ? ” નિring વરાત્રો, “વન ધબ્બો મg જિવા ! રિસાયા, ના રે ગ્રH | Ug | * “નાજ વિરા, “ ન જરિ ગ્રાઝણ સર્વે ! “ જાણિ , “ર જાતિ જીવા | શUરૂ છે ? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32