________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ સુધી આવી સઝામાળા બીલકુલ ન હેાવાથી તે ખેડ આ મુકે પુરી પાડી છે. વધારે પ્રશંસાની જરૂર નથી. કિંમત ત્રણ રૂપીઆ સામટી નકલ મગાવનારને કમીશન મળી શકશે. ખરીદ કરનારનુ દીલ પસદ થાય તેમ છે.
મુનીરાજ શ્રી વૃદ્ધિચદજી માહારાજના ફાટાગ્રા
૧-૦-૦
જુદુ એસરો.
ખરીદ કરવા ઇચ્છનારને માટે નીચે પ્રમાણે ભાવ રાખેલા છે. ૧ કેીનેટ સાઇઝના ફોટોગ્રાફ ૧૦-૦ ૨ ફુલ સાઇઝના ફાટાગ્રાફ પરદેશવાળાને પેાસ્ટ ખર્ચ મહારગામ રહેનારને દર્શનને અમૂલ્ય લાભ આપનાર અને સર્પ રહેનારની પણ પ્રાતઃકાળમાં દર્શન કરવાની ઇચ્છાન ને સપૂર્ણ કરનાર અનેક ગુણગણ સપન્ન શાંત સુત્તવત મુનીમહારાજના ફોટોગ્રાફ ભક્તજનાને અવશ્ય ખરીદ કરવા ચેાગ્ય છે. ફોટોગ્રાફર બહુ પ્રવીણ હેાવાથી સુખઇના પ્રસિદ્ધ ફોટાગ્રાફરની પ્રક્તિમાં મુકીએ એવુ કામ કરેલુ છે. વિશેષ પ્રશંસાની આવશ્યક્તા નથી કારણકે એ મહાન પુરૂષ દર્શન ઇહુ લાક પરલેાકમાં અવશ્ય કલ્યાણને નિષ્પન્ન કરનારા છે.
આ ફોટાગ્રાફ શ્રી પાલીતાણામાં પણ ઝવેરી ત્રીકમ ઘેલાન ભાઇની પાસેથી ઉપરના ભાવ પ્રમાણેજ મળી શકશે.
पुस्तकोनी पहोच.
પંચપદાનું પુર્વી શાસ્ત્રી તથા ગુજરાતી–શ્રી અમદાવાદ નિવાસી શા॰ બાલાભાઇ છગનલાલ તરફથી અને જાતની મળીને ખુર ૭૩ તથા કચરાભાઇ ગેાપાળદાસ તરફથી ગુજરાતી બુક ર બેટ દાખલ મળી છે તે સ્વીકારીએ છીએ. બુક સારી છપાણી છે. દુઢકમતિને વિશેષ ઉપયેગી છે. કીંમત એકઆવે છે. પેસ્ટેજ અરધા માને.
મનુષ્ય ભવના દેશ ાંત-શા॰ કચરાભાઇ ગેાપાળદાસ તરફથી એક બુક ભેટ મળી છે. મનુષ્યભવની દુર્લભતા બતાવવા
For Private And Personal Use Only