Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 32
________________ અચલગચ્છ સંપ્રદાય (વિધિ પક્ષ)| આચાર્ય શ્રી અમૃતસૂરીજી સંપ્રદાય તપસ્વી આચાર્ય ગુણોદયસાગર મ.સા. | આચાર્ય શ્રી હેમેન્દ્રસૂરીજી મ.સા., એક (1) આચાર્ય આચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરીજી મ.સા.| અન્ય સંપ્રદાય બે (2) આચાર્ય | આચાર્ય શ્રી આનંદધનસૂરીજી મ.સા. સહિત બે (2) ખાત્તરગચ્છ સંપ્રદાય. આચાર્યો આચાર્ય શ્રી કૈલાસસાગરજી મ.સા. શ્વેતાંબર તેરાપંથ સંપ્રદાયના આચાર્ય નાકોડાજી એક (1) આચાર્ય આચાર્ય શ્રી મહાશ્રમણ છે. તેરાપંથ - દિલ્હી એક આચાર્ય શ્રી મોહજીતવિજયજી (1) આચાર્ય - સંપ્રદાય દિગંબર સંપ્રદાના આચાર્ય આચાર્ય શ્રી યુગભૂષણસૂરીજી મ.સા., | આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ, વિદિસા સહિત 84 અહમદાબાદ એક (1) આચાર્ય | આચાર્યો. ( સૌજન્ય - સંસ્કારસાગર પત્રિકા, સમગ્ર જૈન ચાતુર્માસ સૂચિ 2014) વર્તમાન સ્થાનકવાસી સાધુ-સાધ્વીજી સંપ્રદાય | કુલ | કુલ | કુલ | કુલ આચાર્યો ચાતુર્માસ મુનિરાજ સતીજીઓ | 1. શ્રમણ સંઘ 1 1 346 | 265 | 1011 | 1276 2. સ્વતંત્ર 8 | 317 | 288 | 053 | 1441 3. બૃહદ્ગુ જરાત| 4 | 345 | 130 | 1085 | 1215. લિ ... .. 13 | 1008. | 683 3249 | 3932 ગુણવંત બરવાળિયનાં પુસ્તકો નું સર્જન તથા સંપાદન ) ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ, ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પોરસધામ સંઘ -ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઈન્સ્ટિટ્યૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. * હૃદયસદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા * સમરસેન વપરસેન કથા - સંકલ્પ સિદ્ધિના સોપાન Glimpsis of world Religion * Introduction to Jainisim . Commentray on non-violence * Kamdhenu (wish cow) * Glorry of detechment Stil * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના * ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા * જ્ઞાનધારા (ભાગ 1 થી 12) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ). * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા * જૈનધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા ભીમાસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધકે. * અધ્યાત્મનિષ્ટ સંતબાલજી * આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ આગમ દર્શન - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિધવાત્સલ્યનો સંકલ્પ * વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) * ઉરનિર્ઝર (કાવ્ય સંગ્રામ) * તપાધિરાજ વર્ષીતપ * દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો * ભગવાન મહાવીર અને સંયમજીવન * મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. * જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા• શ્રી ઉવસગહર સ્તોત્ર : એક અધ્યયન * શ્રુતજ્ઞાનનાં અજવાળાં * શૈલેષી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો E-mail : gunvant.barvalia@gmail.com વર્તમાન સમગ્ર જૈન સંપ્રદાયનાં સાધુ-સાધ્વીજી | કુલ | કુલ | કુલ | કુલ | કુલ સંપ્રદાયના આચાર્ય ચાતુર્માસ મુનિરાજ | સાધ્વીજી | ઠાણા. શ્રે. મૂર્તિપૂજક | 222 | 1984 1 2050 7082 | 9132 છે. સ્થાનકવાસી 13 1008 683 3249. 3932 દિગંબર 85 | 293 | 743 | 732 | 1475. છે. તેરાપંથી | 1 | 118 | 168 | 557. - 725 કુલ ... ... ... | 313 | 3313 | 3644 111,620 | 15,264 વર્તમાનમાં સમગ્ર જૈન સમાજમાં કુલ 15264 સાધુ-સાધ્વીજીઓ વિદ્યમાન છે. આ પુસ્તિકામાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં. 65 66

Loading...

Page Navigation
1 ... 30 31 32