Book Title: Jain Center Los Angeles CA 1988 07 Jain Bhavan Inauguration
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 27
________________ સાધર્મના પ્રેમને લીધે, સજજનતાને લીધે, ન્યાયનીતિ અને ધર્મા ધાર્મિક વૃત્તિને લીધે સજજનોને તો વહાલો લાગે, ને કોઈ ધર્મનો જાણનાર હોય; કયાં નિશ્વયધર્મની પ્રધાનતા છે, વિરોધી હોય તો તેના પ્રત્યે પણ પ્રેમપૂર્ણ વ્યવહારથી તેનું દિલ કયાં વ્યવહારધર્મની પ્રધાનતાથી વર્તવું યોગ્ય છે?-એમ ધર્મનાં જીતી લે. ક્યાંય પણ કલેશ વધે એવો વ્યવહાર ન કરે. બધાં પડખાં જાણીને શાસનને શોભે તેવું વર્તન કરે. . શિષ્ટ-પક્ષી u દીનતારહિત તેમ જ અભિમાનરહિત સત્ય અને સદાચારનો પણ કરનાર હોય. લૌકિક પ્રયોજન એવો મધ્ય-વ્યવહારી ખાતર, માનથી કે ભયથી પણ સત્યધર્મ કે ન્યાયનીતિને છોડે ધર્મનું ગૌરવ સચવાય, તેમ જ પોતાને અભિમાનાદિ ન થાય નહીં જયાં ધર્મ હોય, સત્ય હોય, ન્યાય હોય, તેનો પક્ષ કરે. એ રીતે મધ્યસ્થ વ્યવહારમાં જયાં-ત્યાં દીન પણ ન થઈ જાય; હું મિષ્ટભાષી પંચપરમેષ્ઠિનો ભકત, મારે દુનિયામાં દીનતા કેવી? તેમ જ દેવજેમાં સ્વ-પરનું હિત હોય એવી મધુર વાણી બોલે. પોતાને ગુરુ-ધર્મના પ્રસંગમાં, સાધમના પ્રસંગમાં અભિમાનરહિત કષાય થાય ને સામાનું દિલ દુભાય એવી કડવી કઠોર ભાષા ન નમ્રપણે પ્રેમથી વર્તે. સંતો પાસે ગમે તેવા દીન થઈને પણ જે બોલે. શાંતિથી, મધુરતાથી, ફોમળતાથી સત્ય અને હિતની વાત આત્મહિત થતું હોય તો તે કરવા તૈયાર છે, ત્યાં અભિમાન નથી કરે. સત્ય વાત પણ કઠોરતાથી ન કહે. રાખતો, અને આત્મહિત થતું ન હોય તો તેવા પ્રસંગે તે દીન થતો | દીર્ઘવિયારી નથી; અસત પ્રત્યે જરા પણ નમતો નથી, ત્યાં પોતાના ધર્મનું દેશકાળનો વિચાર કરીને પોતાના પરિણામ તથા શકિતનો સ્વાભિમાન રાખે છે. એ રીતે દીન નહીં તેમ જ અભિમાની નહીં વિચાર કરીને અને સ્વ-પરના હિતનો વિચાર કરીને યોગ્ય પ્રવૃત્તિ એવો મધ્યસ્થ-વ્યવહારી શ્રાવક હોય. કરે. જગતની દેખાદેખીથી વગર વિચાર્યું જયાંત્યાં ન ઝંપલાવે. » સદ વિનયવંત . વિરોધરા વિનયનો પ્રસંગ હોય ત્યાં તેને સહેજે વિનય આવે. દેવસંઘની સ્થિતિ, દેશકાળની સ્થિતિ વગેરેનો જાણકાર હોય. ગુરુનો પ્રસંગ, સાધર્મીનો પ્રસંગ, વડીલોનો પ્રસંગ, તેમાં યોગ્ય ધર્મમાં કે ગૃહવ્યવહારમાં ક્યારે કેવી પરિસ્થિતિ થશે, કેવી જરૂરી વિનયથી વર્તી સમ્યકત્વાદિ ગુણીજનોને દેખીને પ્રસન્નતાથી પડશે તેનો જાણકાર હોય ને તેનો યોગ્ય ઉપાય કરે. વિનય-બહુમાન-પ્રશંસા કરે. કોઈ પ્રત્યે ઈર્ષાભાવના રાખે. શાસ્ત્ર રસશ પ્રત્યે, ધર્મસ્થાનો પ્રત્યે તેમ જ લોક વ્યવહારમાં પણ વિનયરસ એટલે તાત્પર્ય, શાસ્ત્રાભ્યાસ વગેરેમાં તેના શાંતરસરૂપ વિવેકથી યોગ્ય રીતે વર્તે, કોઈ પ્રત્યે અપમાન કે તિરસ્કારથી ન સાચા રહસ્યને જાણતો હોય; તેણે ધર્મનો મર્મ જાણીને શાંતરસને વર્તે તો ચાખ્યો છે, તેથી તે પરમાર્થનો રસ છે; તેમ જ વ્યવહારમાં પાપક્રિયાથી રહિત પણ કરુણારસ, રૌદ્રરસ વગેરેને યથાયોગ્ય જાણે છે. દેવ-ધર્મના સેવનરૂપ મિથ્યાત્વાદિ પાપને તેમ જ - ફુતા માંસાદિ અભયાભક્ષણનાં તીવ્ર હિંસાદિ પાપોને તો સર્વથા અહો, દેવ-ગુરુ-ધર્મના પરમ ઉપકારની તો થી વાતા એનો છોડયાં જ છે. તે ઉપરાન્ત આરંભ-પરિગ્રહ સંબંધી જે તો બદલો વળે તેમ નથી, તેમના માટે જે કરું તે ઓછું. એમ પાપાકિયાઓ તેનાથી પણ જેટલો બને તેટલો છૂટવાનો ને નિર્દોષ મહાન ઉપકાર બુદ્ધિથી દેવ-ગુર-ધર્મ પ્રત્યે વર્તે. તેમ જ સાધર્મી યુદ્ધ જીવનનો અભિલાષી છે. અરે, આવો ઉત્તમ જૈનધર્મ ને જનોના ઉપકારને કે અન્ય સજજનોના ઉપકારને પણ ભૂલે આવું અદભુત આત્મસ્વરૂપ તેને પામીને હવે કોઈ પાપ મને નહીં; ઉપકારને યાદ કરીને તેમની યોગ્ય સેવા-ચાકરી કરે. પોતે શોભતું નથી- એમ અવતજન્ય પાપોથી અત્યંત ભયભીત વર્તે છે. કરેલા ઉપકારને યાદ છે કે, તેમ જ બદલાની આશા ન રાખે. જીવનમાં કોઈ નાનું પાપ પણ ન હો, ને ઉજજવળ વિતરાગી : તત્વજ્ઞ જીવન હો, એવી ભાવના હોય છે. તત્ત્વનો જાણકાર હોય; જેનધર્મનાં મુખ્ય તત્વ શું છે- તેને આ પ્રમાણે શ્રાવક આ પુનિત એક્વીસ ગુણના ધારક હોય બરાબર સમજીને તેના પ્રચારની ભાવના કરે. ધર્મબ્રાવક છે. મુમુક્ષુએ પણ આ દરેક ગુણનું સ્વરૂપ વિચારીને, પોતામાં પણ આત્મતત્વને તો જાણે છે, તે ઉપરાંત જૈનશાસ્ત્રોના અગાધ તે ગુણને ધારણ કરવા. એના વડે જીવન થોભી ઉઠયો. ૦૦ ગંભીર શ્રુતજ્ઞાનમાં કહેલાં તત્ત્વોને પણ વિરોષપણે જાણે છે. વિપરીત જીવોમાં કયાં તત્ત્વની વિપરીતતા છે તે પણ જાણીને દૂર સૌજન્યા “દિવ્ય ધ્વનિ” શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબા (અમદાવાદ) કરવા પ્રયત્ન કરે છે. Jain Education Intemational For Privado Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84