Book Title: Jain Center Los Angeles CA 1988 07 Jain Bhavan Inauguration
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 26
________________ શ્રાવકના એક્વીસ ગુણો અધ્યાત્મ-કવિ પં. બનારસીદાસજીએ નાટક સમયસારમાં છેલ્લે ૧૪ ગુણસ્થાનનું વર્ણન કર્યું છે. અણુવ્રતરૂપ પંચમ ગુણસ્થાનના વર્ણનમાં શ્રાવકના ૨૧ ગુણો બતાવ્યા છે. તે સર્વે જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ. - હરિલાલ જૈન લજાવંત, દયાવંત, પ્રશાંત, પ્રતીતવંત, પરદોષકો કેયા, પર-ઉપકારી હે; સામ્યદષ્ટિ,ગુણગ્રાહી,ગરિષ્ઠ સબકો ઇષ્ટ, . લજજાવંત શિષ્ટ-પક્ષી, મિષ્ટવાદી, દીરઘ વિચારી , કોઈ પણ પાપકાર્ય, અન્યાય, અનીતિ વગેરેમાં તેને શરમ વિશેષજ્ઞ,સશ, ફતા,તત્ત્વજ્ઞ, ધરમશ, આવે કે અરે! હું જેન, હું જિનવરદેવનો ભકત, હું આત્માનો જિજ્ઞાસુ. તો મને આવાં કાર્ય શોભે નહીં. ન દીન, અભિમાની, મધ્ય વ્યવહારી ; . દયાવંત સહજ વિનીત, પાપાકિયાઓં અતીત, અરે, આ ઘોર દુઃખમય સંસાર તેમાં જીવો કેવા દુઃખી છે. એસો શ્રાવક પુનિત ઈક્વીસ ગુણધારી છે. મારા નિમિત્તે કોઈ જીવને દુઃખ ન હો, કોઈનૈ દુઃખ દેવાનો ભાવ -પં. બનારસીદાસજી મને ન હો. મારો આત્મા દુઃખથી છુટે, ને જગતના જીવો પણ દુઃખથી છૂટે, એવી દયાભાવના હોય છે. . સૌમ્યદષ્ટિવંત . પ્રશાંત એની દ્રષ્ટિમાં સૌમ્યતા હોય છે. જેમ માતા બાળકને મીઠી ક્યાય વગરનાં શાંત પરિણામ હોય; માન-અપમાનાદિના નજરે જાએ છે તેમ ધર્માત્મા બધા જીવોને મીઠી નજરે જાએ છે. નજીવા પ્રસંગોમાં વારંવાર ક્રોધ થઈ આવે, કે નજીવા પ્રસંગમાં અને બીજા ભયભીત થાય એવી ક્રરતા હોય નહીં. પરિણામ ઘણાં હરખના હિલોળે ચડી જાય એવું તેને ન હોય; ક્રોધ કે હરખ સૌમ્ય હોય છે જેનો સંગ બીજા જીવોને શાંતિ પમાડે છે. વગરના શાંત-ગંભીર પરિણામ વાળો હોય. . ગુણગ્રાહી v પ્રતીતવંત ગુણનો ગ્રાહક હોય છે; સમ્યકત્વાદિ ગુણોને દેખીને તેની દેવ-ગર-ધર્મ ઉપર તેમ જ સાધર્મી ઉપર તેને પ્રતીત હોય પ્રાંસા કરે છે; અ૫ ક્રોધાદિ દોષ દેખીને સમ્યકત્પાદિ ગુણો છે. વાતવાતમાં સાધર્મી ઉપર સંદેહ કરવો તે શ્રાવકને શોભે નહીં. પ્રત્યે અનાદર કરતા નથી, પણ ગુણોને ઓળખીને તેનો આદર પોતાનું અપમાનાદિ થાય, પ્રતિકળતા આવે કે બીજાનાં માનાદિ કરે છે. પોતાનું કોઈ અપમાનાદિ કરે તેથી તેના ગુણોનો પણ વધી જાય તેથી ધર્મમાં સંદેહ કરતો નથી, પ્રતીતિ રાખે છે. અનાદર ન કરી નાખે, પણ એમ વિચારે કે મારું ભલે અપમાન પરદોષને અંકનાર કર્યું પણ એનામાં જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ-આદર છે, તે જૈનધર્મના અરેરે, દોષમાં તો જગતના જીવો ડૂબેલા જ છે, ત્યાં પારકા ભક્ત છે, દેવ-ગરનો આદર કરનાર છે, મારા સાધર્મી છે. એમ દોષ શું જોવા? મારે તો મારા દોષ મટાડવાના છે. કોઈ સાધર્મી કે તેના ગુણનું ગ્રહણ કરે. અન્ય જીવથી દોષ થાય તો તેની રક્ષા કરીને દોષ દૂર થાય તેમ : ગરિષ્ઠ સહનથીલ) કરવું ઉચિત છે, પણ દોષ દેખીને નિંદા કરવી ઉચિત નથી. સંસારમાં શુભાશુભ કર્મયોગે અનુકૂળતા-પ્રતિકૂળતા તો પર-ઉપકારી આવે, કંઈક પ્રતિકૂળતા આવી જાય કે અપમાનાદિ થાય, રોગ ધર્મબુદ્ધિ વડે તેમ જ તન મન ધનાદિ વડે પણ પરજીવોનો થાય, ત્યાં પૈર્યપૂર્વક સહન કરે ને ધર્મમાં દ્રઢતા રાખે, ઉપકાર કરે છે. જગતના જીવોનું હિત થાય, સાધર્મીઓને દેવ- પ્રતિકૂળતામાં ગભરાઈ ન જાય, આર્તધ્યાનથી ખેદખિન્ન ન ગર-ધર્મના સેવનમાં સર્વ પ્રકારે અનુકુળતા આપું ને તેઓ થાય, પણ સહનશીલપણે વૈરાગ્ય વધારે. નિરાળપણે ધર્મને આરાધે એવી ઉપકારભાવના શ્રાવકને હોય સાને પ્રિય બધા પ્રત્યે મધુર વ્યવહાર રાખે, કટુ વ્યવહાર ન રાખે. Jain Education International 24 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84