Book Title: Jagat Ane Jain Darshan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 59
________________ આ આકાશપદાથે લેક અને અલક બન્નેમાં છે. આના પણ સ્કન્ધાદિ પૂર્વોકત ત્રણ ભેદો છે. ૪ પુદ્ગલાસકાય–પરમાણુથી લઈ કરીને યાવતું સ્કૂલ કે અતિપૂલ–તમામ રૂપી પદાર્થો પુદ્ગલ છે. આના ૧ સ્કન્દ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ-એમ ચાર ભેદ છે. પ્રદેશ અને પરમાણુમાં ખાસ વિશેષ અંતર નથી. જે નિવિભાગ ભાગ, બીજા ભાગની સાથે મળી રહે, તે પ્રદેશ છે, અને તે જ નિર્વિભાગ ભાગ જૂદો હોય તે તે પરમાણુ કહેવાય છે. પ જીવાસ્તિકાય–જીવાસ્તિકાયનું લક્ષણ આ છે. यः कर्त्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिवाला स ह्यात्मा नान्यलक्षणः ॥ કર્મોને કરનાર, કર્મના ફલેને ભેગવનાર, કર્માનુસાર શુભાશુભ ગતિમાં જનાર અને સમ્યગૂ જ્ઞાનાદિના કારણે કમેના સમૂહને નાશ કરનાર આત્મા-જીવ છે. જીવનું આથી બીજું કઈ સ્વરૂપ નથી. ઉપરના પાંચ દ્રવ્યમાં દરેકની સાથે “રિતાથ” શબ્દ જોડવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે -ત્તિ રા, અને જપ-સમૂદ. જેમાં પ્રદેશને સમૂહ હોય તે અસ્તિકાય. ધર્મ, અધર્મ અને જીવ, એના અસંખ્યાત પ્રદેશ, આકાશના બે ભેદ–કાકાશ અને અલકાકાશ. એમાં કાકાશ અસંખ્યાત પ્રદેશવાળું અને અલકાકાશ અનન્ત પ્રદેશવાળું અને પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ્રદેશ હોય છે; અએવ ઉપરનાં પાંચ દ્રવ્ય “અસ્તિકાય ” કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68