Book Title: Haiya Ni Vat
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ એનાથી બચાવવું જ પડે છે. એક નાનકડું બીજ કમજોર જરૂર હોય છે પરંતુ આકર્ષક તો જરાય નથી નહોતું અને એટલે જ એ ગમે તેવા સૌદર્યપ્રેમીથી પણ અસુરક્ષિત નથી બની જતું. પરંતુ પુષ્ય ? એ કમજોર તો હોય જ છે પરંતુ સાથોસાથ આકર્ષક પણ હોય છે અને એટલે જ એ સૌદર્યપ્રેમીથી તો ઠીક પણ સૌદર્યની જેને કોઈ ગતાગમ નથી હોતી એવી વ્યક્તિથી થયુંટાઈ જતું હોય છે. | મહારાજ સાહેબ, તટ થઈને માપ વિચારો તો આપને ય એવું લાગશે જ કે પુરુષ પર સમાજે કે પરિવારે જેટલાં નિયંત્રણો મૂક્યા છે એના કરતાં અનેકગણાં નિયંત્રણો તો સ્ત્રીઓ પર મૂક્યા છે. યુવકો પર જેટલાં નિયંત્રણો છે એના કરતાં કંઈ ગણાં નિયંત્રણો તો યુવતીઓ પર છે, મારે આપનો પૂછવું છે કે પૂરપની વો આ વિષમતા કેમ ? શું સ્ત્રીએ જ પોતાનું શીલ સાચવવાનું છે જે સ્ત્રીએ જ પોતાના સંસ્કારોને સુરક્ષિત રાખવાના છે? શું સ્ત્રીએ જ આખી જિંદગી બંધિયાર અવસ્થામાં વિતાવવાની છે 'બેબીએ જ પોતાના શરીને બચાવતા રહેવાનું છે કે મારા મનની આ મૂંઝવણોનું માપ સ માન માપો. ભાવના, જે કમજોર હોવાની સાથે આકર્ષક પણ હોય છે અને જે ભયંકર હોય છે તેં જે પુકાવ્યું છે કે એનો આ જ ક્વાલ છે. સ્ત્રી શરીર માત્ર કમર જ નથી, માકાંઇ પણ છે, પણ શારીર માત્ર મજબૂત જ નથી, આક્રમક બને તો ભોકા પણ છે, પષોએ સ્ત્રીઓ પર કરેલા બળાત્કારોના કરતૂતોથી આખો ઇતિહાસ ભર્યો પકણો છે જ્યારે સ્ત્રીઓએ પુરષો પર કષા બળાકારોના સમાચાની એક વાર પણ આજ સુધી તારા વઢવામાં આવૌ નહીં હોય! કારણ? આ જ. સ્ત્રીના કમજોર પણ આકર્ષક શરીરનો પુરુષે ભરપૂર લાભ [2] ઉધ્યો છે જ્યારે પુરુષના મજબૂત પણ ભયંકર શરીરથી સ્ત્રી સતત બચતી જ રહી હવેનું જ જવાબ આપ.' પુષ્પોથી મિરાતા બગીચાની ચારેચ બાજુ વાડ ઊભી કસ્વામાં આવે એ વાક પુરોને માટે લાભકારી નીવડે નુકસાનકી એ વાડ કિમી વાવા બદલ પુષ્પોએ રાજી રહેવા જેવું કે દુઃખી થતા રહેવા જેવું? એ વાક જેણે પણ ધીમી કરી હોય એના પર પુષોએ સદ્ભાવ કેળવવા જેવો કે દુભવ કેવા જેવો ? ભાવના, એટલું જ કહીશ કે મુદ્ર દષ્ટિની અને તુચ્છ દષ્ટિની નું શિકાર ન બનીશ. દીર્ધદષ્ટિ અને ઉધન-દષ્ટિ તું આત્મસાત્ કરીને જ રહેજે. દીર્ધદષ્ટિ તને તત્કાલીન ભાભોથી બચાવતી રહેશે અને ઉદાત્તરિ તારા સદ્દગુણોને અને સંસ્કારોને સુરક્ષિત રાખી દેશે. સાચું કહું તો લાગણીપ્રધાન ઇવન જીવતી સ્ત્રીઓને, વિચારપ્રધાન જીવન જીવતા પુરુષોએ જાતીયતાના ક્ષેત્રે જેટલી મુરખ બનાવી છે એટલી મૂરખ બીજા કોઈ ક્ષેત્રે નથી બનાવી. અને લાગણીના માધાન પ્રાનને જ જીવનનું સર્વસ્વ માની બીજી સ્ત્રીઓ પણ જતીયતાના ક્ષેત્રે જેટલી મૂરખ બની રહી છે મેઢી મુરખ બીન ઈ વેનીલનીટી હું જઇ પોતે આ કમજોરીની શિકાર ક્યારેય ન બને. કબૂતરોને ફસાવવા પારધીએ બિછાવેલ જળને કબૂતરો ન સમજી શકે એ તો સમજાય છે પરંતુ સ્ત્રીનો સાવવા પ્રૌએ શરૂ કરેલ “સ્ત્રી સ્વાતંગ વગેરેના નાશને સ્ત્રીઓ જ નહીં સમજી શકે તે પતનની એવી મતમાં તેઓ પો રા ધકેલાઈ નો છે એક વાર ત્યાં પહોંચી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25