Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai

View full book text
Previous | Next

Page 52
________________ ૪ કલ્યાણકેન્દ્ર તથા ખાનદેશ (મહારાષ્ટ્ર) ધુલિયામાં આગ જેવી 'સ્થાઓમાં ખાદશાહી દાનથી જ્ઞાનગ’ગોત્રી દ્વારા આજ પણુ અમર નામના પામી અનેકને આશીર્વાદરૂપ ને પ્રેરક અનેલા છે. શ્રી પૂજયના પ્રશિષ્ય યતી શ્રી મેાતીલાલજી ક્ષમાન ધ્રુજી શ્રીજી મહારાજ સાહિત્ય પ્રેમીને પ્રાચીન ગ્રન્થામાંથી સÀાષિત પ્રકાશનાથી જૈન જગતમાં વારસારૂપ નામનામાં વિશેષ વ્યકિતત્ત્વ ધરાવે છે. તેએ શાંત આદદાયી કલ્યાણકારી જીવનથી સુવાસ ફેલાવે છે. ગચ્છ ધષ્ઠાયિકા શ્રી મહાકાલી માતાજીની પુનને પ્રથમ સ ́પાદન કરી ગચ્છ ગૌરવ લેવા ચાગ્ય કાર્ય કરેલને ભગવતીની વિશેષ ભકિત ભાવના માટે દેશ-દેશાવર-કચ્છ-મુ`બઈમાં પ્રયત્નશીલ રહે છે. આમ અધિષ્ઠાયિકાની જાગૃતિ કરી છે. પ્રભાવશાળી વ્યાખ્યાનાથી ખાનદેશમાં અને ખુ` સ્થાન લીધેલ છે. અનુષ્ઠાના વિધિવિધાના વડે કેરાલાકÎકટ-એમ. પી. ખાનદેશ-મહારાષ્ટ્રકચ્છ-સૌરાષ્ટ્રમાં દરેક ગચ્છમાં આગવી પ્રતિભાથી ચાહના નામના મેળવી છે. મહાત્સવાને ભવ્ય બનાવવામાં અશ્વેડ ફાળા ગૌરવ લેવા ચેાગ્ય છે. આપણે સૌ તેઓને એવા મહાન મનવામાં બનાવવામાં સહચેગ આપીયે એજ શુભ ભાવના સાથે ભગવતીને પ્રાર્થના કરીએ કે તેએને ઉચ્ચ જ્ઞદુરસ્તીને દ્વિધાયુ· આપી સત્કામાં વિશેષ આગળ વધે. કન્ય સ્વીકારમાં ભીતી કી કરવી નહીં પાપી તણા સહવાસમાં નીતિ કદી તજવી નહી નિંદા કરે ખાટા જનેય તેથી કદી ડરવું નહીં ધારેલ સત્યવિચારથી પાછા કદી ફરવું નહીં. મનવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 50 51 52 53 54