________________ સમવસરણનો પાવન પરિચય ત્રિશલા માતા પુત્ર નગીનો, જગનો તાત કહાયો | તપ તપતા કેવલ પ્રગટાયો, સમવસરણ વિરચાયો II અન્ય -અન્યથી ભિન્ન એવા ક્રિયાવાદિ આદિ મતોમાં કંઇક તલતાપણું એટલે જ્યાં વિવિધ મતવાળા મળે તે સમવસરણ આ જનરલ અર્થ કહ્યો, જ્યારે ભાવસમન્વેસરણ એટલે ઔદાયિકાદિ ભાવોનું એક સ્થાને મેલાપ તે ભાવસમવસરણ. શ્રી પરમાત્મા સહજતા પૂર્વક દેશતા ફરમાવતા હોય ત્યારે દેવો એમાં સુર પૂરીને એ શબ્દો એક યોજના ઘેરાવાવાળા સમવસરણમાં બેઠેલી પર્ષદામાં અને પશુ-પક્ષીઓ સુધી પહોંચાડે અને દરેકપોત પોતાની ભાષામાં સમજે છે અને પોતાને માટે જ કહેવાય છે તેવી અતૃભૂતિ કરે છે. શ્રી પરમાત્માનો સકલ જીવ પ્રત્યેનો તેહપરિણામ પરાકાષ્ઠાએ પહોંચેલો હોવાથી બધા જીવો અત્યંત પ્રીતિ પૂર્વક ત્યાં રહે છે. આજે પણ કોઈ મૈચાદિ ભાવોથી ભાવિત આત્માતા અવગ્રહમાં આવે ત્યારે આવેલ પુણ્યાત્મા પરમ શાંતિનો અનુભવ કરે છે. સમવસરણતા દરેક સ્થાનોની રચના અત્યંતર બોધ આપી જાય છે. આવા સમવસરણમાં પધારેલા શ્રી પરમાત્મા, અશોકવૃક્ષ અને મુખ્ય ચાર સિંહાસતોને પ્રદક્ષિણા આપી નમો તિર્થીમ્સ કહીને બિરાજે છે. દીક્ષા સમયે સામાયિક ઉચ્ચરતા પ્રભુજી મંતે શબ્દ બોલતા નથી. કારણ કે એમનાથી કોઈ મોટું નથી અને ત્યારબાદ પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે જ્યારે પરમાત્માને કેવળજ્ઞાન થાય છે સમવસરણમાં પધારે છે ત્યારે તીર્થને નમસ્કાર કરે છે, એટલે ભંતે શબ્દનો ઉપયોગ ન કરનાર પ્રભુ જ્યારે પૂર્ણ બને છે, ત્યારે સર્વ જતોને યાદ કરે છે. પરમાત્માની દેશતાની વિશેષતા એ છે કે ષટ્ મહિનાની ભૂખ-તરસ સમે છે અને પ્રભુની વાણી સાર-દ્રાક્ષથી પણ મીઠી લાગે છે. -પૂ.પંન્યાસ શ્રી વજસેતવિજયજી મ.સા. જૈન ગ્રંથમાલ વરશ્રી ધર્મકીક, Wineh.bal બાલા-હળવદ HTT VARDHMAN 079-22860765 Mo: 9227527244 શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય અાવાદ ક્રમાંક (1)