Book Title: Dev Dravya Highest Sin Author(s): Publisher: View full book textPage 1
________________ 'સાવધાન તમે દેવદ્રવ્યના દેવાદાર તો નથી ને ? દુર્ગતિ ની હોરમોળોથી બચવા, ઓટલું અવશ્ય વાંચીને સમજી લેશો, સાકેતપુર નગરનો સાગર નામનો શ્રેષ્ઠી એક હજાર કાકણી (રૂ.) દેવદ્રવ્ય સંગ્રહી ઘોર દુષ્કર્મ બાંધ્યું આલોચના વિના મરી... જલ મનુષ્ય - મહામત્યના ભવોમાં 6-6 મહિના ઘટીમાં પીલાતાં મહાવેદના ભોગવી અનુક્રમે સાતે નારકીમાં બે-બે વાર ઉત્પન્ન થયા... ત્યારબાદ્ધ સમયના અંતરે ડેનરંતર હજારભવ કુતરાના હજારભવ સપના હારમવ કૃમિના હજારભવ શુકર (ભેડ)ના હજારભવે વિંછીના હજારભવ પતંગિયાના હારભવ એડક (બકરો) ના હારમવા પૃવીકાચની હારભવ માખીના હારમવા મૃગના હારભવ અપકાયના હજારમવ મમરાની હારભવ અંબરના હારમય તેઉકાયના હારભવ કાયખાના હારભવ શિયાળના હારભવ વાયુકાયના હારભવ મગરના નરભવ બીલાડીના હારમાં વનસ્પતિકાયના હરભવ પડાની હજારભવ ઉદરના હજારભવ શોખના હારમવ ગધેડાના ારભવ નોળિયોના ઉત્તરભવે છીપના #રમવ ખરના હારભવ ગરોળીના હજારભવ માછલાંના હરભવ ઘોડાના હજારભવ ગોઘાના હારમવા કીડાના હજારમવ હાથીના કર્યા, આ બધા જ ભવોમાં શસ્ત્રઘાત વિગેરેથી મહાવ્યથા ભોગવી મરે છે. પછી તે જીવ - વસંતપુરમાં કોયાધિપતિ વસુદત્તને ત્યાં ઉત્પન્ન થયો, ગર્ભમાં આવતાં જ સર્વ દ્રવ્યનો નાશ થયો, જન્મ થતાં જ પિતાનું મૃત્યુ થયું. પાંચ વર્ષે માતાનું મૃત્યુ થયું. તેથી લોકોએ તેમનું નામ નિપુણ્યક પાડયું. બધી જગ્યાએ હડધુત થતો યુવાન થાય છે અને ભાગ્ય અજમાવવા પરદેશ જાય છે. દરિયાઈ માર્ગે એક લાકડાના સહારે મહા મહેનતે કિનારે આવ્યો અને જ્યાં જ્યાં ગયો ત્યાં સર્વત્ર કુતરાની જેમ હડધૂત થયો. એકવાર જંગલમાં ભટકતાં ભટકતાં જ્ઞાની ગુરુ મ, નો યોગ થયો. પોતે જીવનથી ત્રાસી ગયેલો તેથી ગુરૂ ભગવંતને પૃચ્છા કરી, ગુરૂ મહારાજે પૂર્વભવોનો સર્વ વૃત્તાંત કહ્યો. નિપુણ્યકે ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત માંગ્યું, ગુરુભગવંતે કહ્યું. 'અધિક દેવદ્રવ્યની ભરપાઈ - રક્ષણ અને વૃદ્ધિ કરવા દ્વારા આ દુષ્કર્મ નષ્ટ થાય છે'. ગુરુ ભગવંતની વાત સાંભળી નિપુણ્યક ત્યાં જ નિયમ કરે છે. કેહજાર ગણું દેવદ્રવ્ય ન ભરાય ત્યાં સુધી એકજોડ વસ્ત્ર અને રોજના આહારથી વધુ થોડુ પણ દ્રવ્ય પોતાની પાસે ન રાખવું.... ધીરે ધીરે દેવદ્રવ્ય ભરપાઈ કરી અનૃણી થયો. પછી સ્વદ્રવ્યથી વિશાળ જિનમંદિર કરાવી અખંડ જિનભક્તિ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું પછી દીક્ષા લઈ સંયમ આરાધના કરી અંતે કાળ કરી દેવ બની, મહાવિદેહમાં તીર્થકર બની સિદ્ધિ પામ્યા, દેવદ્રવ્ય એટલે શું ?તેમા ક્યા દ્રવ્યોનો સમાવેશ થાય ? >> પરમાત્માને સમર્પણ કરાયેલુ દ્રવ્ય : દેવદ્રવ્ય. * ભંડારમાં નાંખેલુ દ્રવ્ય : દેવદ્રવ્ય. * અષ્ટ પ્રકારી પૂજાના ચડાવાનુ દ્રવ્યઃ દેવદ્રવ્ય. * અંજનશલાકા, પ્રતિષ્ઠાના ચડાવાનું દ્રવ્ય : દેવદ્રવ્ય. * પરમાત્માની રથયાત્રાના સાંબેલાનું દ્રવ્યઃ દેવદ્રવ્ય. સંઘમાળ, ઉપધાનમાળનું દ્રવ્ય : દેવદ્રવ્ય. * મહાપૂજા-મહાઆંગી વગેરેના નિર્માલ્યનુ દ્રવ્ય : દેવદ્રવ્ય, પર્યુષણા મહાપર્વમાં સ્વપ્નની ઉછામણીનુ દ્રવ્ય : દેવદ્રવ્ય. * આરતીમાં મૂકેલુ-આરતીના ચડાવાનું દ્રવ્ય : દેવદ્રવ્ય. * પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આપેલુ દ્રવ્ય : દેવદ્રવ્ય. દેવદ્રવ્ય નો ઉપયોગ જૂના દેરાસરોના જિર્ણોધ્ધાર અને નવા દેરાસરો અને મૂર્તિના નિર્માણ માટે કરી શકાય દેવદ્રવ્યતા સુયોગ્ય આજ્ઞા મુજબતા વહીવટતા લાભો | દેવદ્રવ્યતા મરજી મુજબ વહીવટતા ગેરલાભો * ધંધામાં બંધાયેલા પાપોને ધોવાનો અવસર, કે પરમાત્માની આજ્ઞાનો ભંગ બુધ્ધિા-પ્રજ્ઞા-આવડત નો સઉિપયોગ.. જે વિરાધના-મિથ્યાત્વ આદિ દોષો લાગે. સંઘના સભ્યો, દાતાઓની વિશ્વસનીયતા. ખોટી પરંપરાઓ ઉભી થાય છે. સંઘનો અને દાતાનો વિશ્વાસઘાત. * વિધ-ણિત ગુરૂભગવંતો નો પરિચય. છે દાનની ગંગા સુકવવાનું પાપ, કે મનેક સંઘો-તીર્થોની મુલાકાત દર્શન પૂજનનો લાભ , કે લોકમાં નિંદા થાય, પ્રતિષ્ઠા-મોભ હણાય. અનંત કર્મ નિર્જરા દ્વારા આત્મવિશુધ્ધિ, જ રાજકીય કાર્યવાહીમાં શાસન અપભાજના, છે તીર્થકરમામ કર્મના બંધદ્વારા આમંપુષ્ટિ. પૂણ્ય ઢોળાઈ જાય. * આત્મવિકાસ ખોરવાય. પ્રભાવના-રક્ષા- આરાધના ના પ્રસંગે જવાબદાર તરીકે યોગ-દાન નો અવસર. * સીદાતા ક્ષેત્રો વધુ સીદાય. દ્રવ્યોના સુયોગ્ય દાનની ભાવના પેદા કરવાનો લાભ, છે પરલોકમાં જૈન ધર્મ ન મલે, છે સદ્ગતિ અને મુકિત સુનિશ્ચિત, છે દુગર્તિ અને સંસાર પરિભ્રમણ સુનિશ્ચિત. જૈન શાસનની સ્થાવરમૂડી જેવા દેવદ્રવ્યનું ભક્ષણ અથવા તેની ઉપેક્ષા જાણતા કે અજાણતા પણ થાય તો તેના દારૂણ પરિણામ આ ભવમાં પરભવમાં ભોગવવા પડે છે. સંઘના આરાધક-દાતાઓને સંઘના દ્રવ્યનો વહીવટ કરનારને ,, જિનભક્તિ સંબંધી કે સ્વપ્નોની ઉછામણી કે રથયાત્રાના કદાચ ધંધાની ઉઘરાણીમાં કરેલી ઢીલાશ એ બહુ ચડાવા આદિના રૂપિયા ભરવાના બાકી તો નથી ને ? શાસ્ત્રો કહે છે. જે બાકી હોય તો સમયસર ભરી દેવા. લાંબુ નુકશાન નહીં કરે, જ્યારે ધર્મદ્રવ્યની ઉઘરાણોમાં કરેલી ઢીલાશ આપત્તિની પરંપરા સર્જે છે. કર્મસત્તાને તમારું એડ્રેસ ગોતવામાં વાર નહીં લાગે. (શ્રીસંઘમાય ફળસરિકા, અમરાહ, JAINK * 'આ પફની ફૌ શ્રેમીનેટ કોપી કાઢે સંપર્ક કરો: સંજયભાઈ - 098690-40104l #m-26626461 જિનભાઈ - 0R3m23221 ધર્મેશભાઈ - 0320284627Page Navigation
1 2