Book Title: Dev Dravya Highest Sin
Author(s): 
Publisher: 
Catalog link: https://jainqq.org/explore/249695/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'સાવધાન તમે દેવદ્રવ્યના દેવાદાર તો નથી ને ? દુર્ગતિ ની હોરમોળોથી બચવા, ઓટલું અવશ્ય વાંચીને સમજી લેશો, સાકેતપુર નગરનો સાગર નામનો શ્રેષ્ઠી એક હજાર કાકણી (રૂ.) દેવદ્રવ્ય સંગ્રહી ઘોર દુષ્કર્મ બાંધ્યું આલોચના વિના મરી... જલ મનુષ્ય - મહામત્યના ભવોમાં 6-6 મહિના ઘટીમાં પીલાતાં મહાવેદના ભોગવી અનુક્રમે સાતે નારકીમાં બે-બે વાર ઉત્પન્ન થયા... ત્યારબાદ્ધ સમયના અંતરે ડેનરંતર હજારભવ કુતરાના હજારભવ સપના હારમવ કૃમિના હજારભવ શુકર (ભેડ)ના હજારભવે વિંછીના હજારભવ પતંગિયાના હારભવ એડક (બકરો) ના હારમવા પૃવીકાચની હારભવ માખીના હારમવા મૃગના હારભવ અપકાયના હજારમવ મમરાની હારભવ અંબરના હારમય તેઉકાયના હારભવ કાયખાના હારભવ શિયાળના હારભવ વાયુકાયના હારભવ મગરના નરભવ બીલાડીના હારમાં વનસ્પતિકાયના હરભવ પડાની હજારભવ ઉદરના હજારભવ શોખના હારમવ ગધેડાના ારભવ નોળિયોના ઉત્તરભવે છીપના #રમવ ખરના હારભવ ગરોળીના હજારભવ માછલાંના હરભવ ઘોડાના હજારભવ ગોઘાના હારમવા કીડાના હજારમવ હાથીના કર્યા, આ બધા જ ભવોમાં શસ્ત્રઘાત વિગેરેથી મહાવ્યથા ભોગવી મરે છે. પછી તે જીવ - વસંતપુરમાં કોયાધિપતિ વસુદત્તને ત્યાં ઉત્પન્ન થયો, ગર્ભમાં આવતાં જ સર્વ દ્રવ્યનો નાશ થયો, જન્મ થતાં જ પિતાનું મૃત્યુ થયું. પાંચ વર્ષે માતાનું મૃત્યુ થયું. તેથી લોકોએ તેમનું નામ નિપુણ્યક પાડયું. બધી જગ્યાએ હડધુત થતો યુવાન થાય છે અને ભાગ્ય અજમાવવા પરદેશ જાય છે. દરિયાઈ માર્ગે એક લાકડાના સહારે મહા મહેનતે કિનારે આવ્યો અને જ્યાં જ્યાં ગયો ત્યાં સર્વત્ર કુતરાની જેમ હડધૂત થયો. એકવાર જંગલમાં ભટકતાં ભટકતાં જ્ઞાની ગુરુ મ, નો યોગ થયો. પોતે જીવનથી ત્રાસી ગયેલો તેથી ગુરૂ ભગવંતને પૃચ્છા કરી, ગુરૂ મહારાજે પૂર્વભવોનો સર્વ વૃત્તાંત કહ્યો. નિપુણ્યકે ગુરુ ભગવંત પાસે પ્રાયશ્ચિત માંગ્યું, ગુરુભગવંતે કહ્યું. 'અધિક દેવદ્રવ્યની ભરપાઈ - રક્ષણ અને વૃદ્ધિ કરવા દ્વારા આ દુષ્કર્મ નષ્ટ થાય છે'. ગુરુ ભગવંતની વાત સાંભળી નિપુણ્યક ત્યાં જ નિયમ કરે છે. કેહજાર ગણું દેવદ્રવ્ય ન ભરાય ત્યાં સુધી એકજોડ વસ્ત્ર અને રોજના આહારથી વધુ થોડુ પણ દ્રવ્ય પોતાની પાસે ન રાખવું.... ધીરે ધીરે દેવદ્રવ્ય ભરપાઈ કરી અનૃણી થયો. પછી સ્વદ્રવ્યથી વિશાળ જિનમંદિર કરાવી અખંડ જિનભક્તિ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું પછી દીક્ષા લઈ સંયમ આરાધના કરી અંતે કાળ કરી દેવ બની, મહાવિદેહમાં તીર્થકર બની સિદ્ધિ પામ્યા, દેવદ્રવ્ય એટલે શું ?તેમા ક્યા દ્રવ્યોનો સમાવેશ થાય ? >> પરમાત્માને સમર્પણ કરાયેલુ દ્રવ્ય : દેવદ્રવ્ય. * ભંડારમાં નાંખેલુ દ્રવ્ય : દેવદ્રવ્ય. * અષ્ટ પ્રકારી પૂજાના ચડાવાનુ દ્રવ્યઃ દેવદ્રવ્ય. * અંજનશલાકા, પ્રતિષ્ઠાના ચડાવાનું દ્રવ્ય : દેવદ્રવ્ય. * પરમાત્માની રથયાત્રાના સાંબેલાનું દ્રવ્યઃ દેવદ્રવ્ય. સંઘમાળ, ઉપધાનમાળનું દ્રવ્ય : દેવદ્રવ્ય. * મહાપૂજા-મહાઆંગી વગેરેના નિર્માલ્યનુ દ્રવ્ય : દેવદ્રવ્ય, પર્યુષણા મહાપર્વમાં સ્વપ્નની ઉછામણીનુ દ્રવ્ય : દેવદ્રવ્ય. * આરતીમાં મૂકેલુ-આરતીના ચડાવાનું દ્રવ્ય : દેવદ્રવ્ય. * પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આપેલુ દ્રવ્ય : દેવદ્રવ્ય. દેવદ્રવ્ય નો ઉપયોગ જૂના દેરાસરોના જિર્ણોધ્ધાર અને નવા દેરાસરો અને મૂર્તિના નિર્માણ માટે કરી શકાય દેવદ્રવ્યતા સુયોગ્ય આજ્ઞા મુજબતા વહીવટતા લાભો | દેવદ્રવ્યતા મરજી મુજબ વહીવટતા ગેરલાભો * ધંધામાં બંધાયેલા પાપોને ધોવાનો અવસર, કે પરમાત્માની આજ્ઞાનો ભંગ બુધ્ધિા-પ્રજ્ઞા-આવડત નો સઉિપયોગ.. જે વિરાધના-મિથ્યાત્વ આદિ દોષો લાગે. સંઘના સભ્યો, દાતાઓની વિશ્વસનીયતા. ખોટી પરંપરાઓ ઉભી થાય છે. સંઘનો અને દાતાનો વિશ્વાસઘાત. * વિધ-ણિત ગુરૂભગવંતો નો પરિચય. છે દાનની ગંગા સુકવવાનું પાપ, કે મનેક સંઘો-તીર્થોની મુલાકાત દર્શન પૂજનનો લાભ , કે લોકમાં નિંદા થાય, પ્રતિષ્ઠા-મોભ હણાય. અનંત કર્મ નિર્જરા દ્વારા આત્મવિશુધ્ધિ, જ રાજકીય કાર્યવાહીમાં શાસન અપભાજના, છે તીર્થકરમામ કર્મના બંધદ્વારા આમંપુષ્ટિ. પૂણ્ય ઢોળાઈ જાય. * આત્મવિકાસ ખોરવાય. પ્રભાવના-રક્ષા- આરાધના ના પ્રસંગે જવાબદાર તરીકે યોગ-દાન નો અવસર. * સીદાતા ક્ષેત્રો વધુ સીદાય. દ્રવ્યોના સુયોગ્ય દાનની ભાવના પેદા કરવાનો લાભ, છે પરલોકમાં જૈન ધર્મ ન મલે, છે સદ્ગતિ અને મુકિત સુનિશ્ચિત, છે દુગર્તિ અને સંસાર પરિભ્રમણ સુનિશ્ચિત. જૈન શાસનની સ્થાવરમૂડી જેવા દેવદ્રવ્યનું ભક્ષણ અથવા તેની ઉપેક્ષા જાણતા કે અજાણતા પણ થાય તો તેના દારૂણ પરિણામ આ ભવમાં પરભવમાં ભોગવવા પડે છે. સંઘના આરાધક-દાતાઓને સંઘના દ્રવ્યનો વહીવટ કરનારને ,, જિનભક્તિ સંબંધી કે સ્વપ્નોની ઉછામણી કે રથયાત્રાના કદાચ ધંધાની ઉઘરાણીમાં કરેલી ઢીલાશ એ બહુ ચડાવા આદિના રૂપિયા ભરવાના બાકી તો નથી ને ? શાસ્ત્રો કહે છે. જે બાકી હોય તો સમયસર ભરી દેવા. લાંબુ નુકશાન નહીં કરે, જ્યારે ધર્મદ્રવ્યની ઉઘરાણોમાં કરેલી ઢીલાશ આપત્તિની પરંપરા સર્જે છે. કર્મસત્તાને તમારું એડ્રેસ ગોતવામાં વાર નહીં લાગે. (શ્રીસંઘમાય ફળસરિકા, અમરાહ, JAINK * 'આ પફની ફૌ શ્રેમીનેટ કોપી કાઢે સંપર્ક કરો: સંજયભાઈ - 098690-40104l #m-26626461 જિનભાઈ - 0R3m23221 ધર્મેશભાઈ - 0320284627 Page #2 -------------------------------------------------------------------------- ________________ सावधान ! आप देवद्रव्य के कर्जदार तो नहीं हैं, ना..?? दुर्गती की हारमालाओंसे बचने के लिए इतना अवश्य पढकर समज लिजीए ! साकेतपुर नामके एक नगरमें एक श्रेष्ठिने एक हजार कांकणी (रुपये) देवद्रव्य का बकाया कर्जा (राशी) नहीं भरकर घोर दुष्कर्म बांधा और बिना आलोचना किए मृत्यु के शरणमें जाकर जल मनुष्य-महामत्स्यके भवोमें 6-6 महिना घटीमें पिसाते हुए महावेदना भोगकर अनुक्रमसे सातवी नारकीमें दो-दो बार उत्पन्न हुआ...... उसके बाद समय के अंतर से या निरंतर. सुवर के बकरी के मृग के Eree हजार भव कुल्ले के हजार भव बिल्ली के हजार भव बिच्छू के हजारभव शंख के हजारभव मख्खी के हजार भव हजार भव चहे के हजार भव पृथ्वीकाय के हजार भव छीप के हजारभव भंवरे हजार भव हजार भव नेउर के हजार भव अपकाय के' हजार भव मच्छी के हजार भव कछुए के हजार भव हजार भव चिपकली के हजार भव तेउकाय के हजार भव कीडे के हजार भव हजार भव अबर के हजार भव गधे के हजार भव वायुकाय के हजार भव कृमि के हजार भव हजार भव शियाल के हजार भव सर्प के हजार भव वनस्पतिकाय के हजार भव पतगिये के हजार भव गधे के 1 हजार भव खच्चर के | हजार भव घोडे के हजार भव हाथी के कीए / यह सभी भवोमें शस्त्रघात से महाव्यथा भोगकर मृत्यु पाता है ऐसे हजारो भवो के पश्चात वह जीव वसंतपुर नगरमें कोट्याधिपति वसुढतके घर उत्पन्न हुआ और गर्भमें आते ही सर्व द्रव्यों का नाश हुआ / जन्म होते ही पिताकी मृत्यु हुई। पांच साल के पश्चात माता की भी मृत्यु हुई, जिससे गाँव के लोगों ने उसका नाम निष्पुण्यक रखा / सभी जगहोंसे तिरस्कृत होता हुआ वह युवान हुआ और भाग्यकी अजमाईश के लिए परदेशगमन कीया / बिच समंदर जहाज डुबने के पश्चात निष्पुण्यक लकडे के सहारे किनारे पर आया और जहां भी गया वहां कुत्ते की तरह हडधुत हुआ। एक बार जंगलमें भटकते-भटकते महाज्ञानी गुरुमहाराज का योग हुआ। जिन्हें अपना दुःखित जिवन वृतांत कहा / ज्ञानी गुरुमहात्मानेज्ञानसे उसके पर्वभवोंको देखा और सारी बातें बताई। देवदळ्यकी बकाई राशीनहीं अदा करनेका यह फल है यह समजने के पच्यात निष्पुण्यक ने गुरुमहाराज से देवद्रव्य के भक्षण का प्रायश्चित मांगा / गुरुभगवंत ने अधिक देवद्रव्यकी भरपाई-रक्षण और वृद्धि इत्यादी के द्वारा दुष्कर्म नाश होने कासमजाया, तभी निष्पुण्यक नियम करता है की.... एक हजारगुनी देवद्रव्यकी बकाया राशी जब तक जमा न करवाउं तब तक एक जोड़ वस्त्र और रोजके आहार से ज्यादा कुछभी द्रव्य उपने पास नहीं रखेगा।धीर धीर सभी बकाया देवव्यकी राशी भरपाई करके अनृणी हुआ और अपने स्वद्रव्यसे भव्य जिनालय बनवाकर अखंड जिनभक्ति करते-करते तीर्थकर नामकर्म की उपार्जना करके दिक्षा लेकर संयम की अपूर्व आराधना करते हुए देवलोक में उत्पन्न हआ और उसके पश्चात महाविदेह क्षेत्रमें तीर्थकर बनकर सिद्ध गति प्राप्त की। देवव्य किवकाया राशी भरनी वाकी है तो आप भी देवदव्य के भक्षक वन सकते है / जिनालय में जलते दिये के प्रकाश में अपना पत्र पढनेवाले को तिर्यंच का भव लेना पड़ा उसी तरह देवदव्य के वहीवट के द्वारा डायरेक्ट या इनडायरेक्ट तरीकेसे व्यक्तिगत लाभ लिया गया था उसका उपयोग शास्त्रोनसार नहीं किया गयायादेवद्रव्य की वकाया राशी वसलात और उपयोग मे उपेक्षा हुई तो दुर्गती की परंपरा सुनिश्चित है।। देवद्रव्य क्या है ? उसमें कोनसे द्रव्यो का समावेश होता है ? परमात्माको समर्पण किया हुआ द्रव्य : देवद्रव्य * भंडारमें रखा हुआ द्रव्य : देवद्रव्य * अष्टप्रकारी जिनपुजा के चडावें/बोली का द्रव्य : देवद्रव्य अंजनशलाका, प्रतिष्ठा के चढावे का द्रव्य : देवद्रव्य * परमात्माकी रथयात्रा के सभी चडावें/बोली का द्रव्य : देवद्रव्य संघमाळ, उपधानकी मालाका द्रव्य : देवद्रव्य महापूजा-महाआंगी इत्यादी सभी के निर्माल्यका द्रव्य : देवद्रव्य पर्युषणा महापर्वक स्वप्नके चढावे का द्रव्य : देवद्रव्य *आरतीमें रखा हुआ और आरती के चडावें/बोली का द्रव्य : देवद्रव्य परमात्माकी भक्ति से दिया हुआ द्रव्य : देवद्रव्य देवद्रव्यका उपयोग पुराने जिनमंदिरोका जिर्णोद्वार और नये जिनमंदिर जिनबिंबके निर्माण आदि के अलावा करने से देवद्रव्य नाश/ भक्षण का भयंकर दोष लग सकता है / देवदव्यके सयोग्य आज्ञा अनुसार वहीवटके लाभ देवद्रव्यकी अपनी मरजी अनुसार वहीवटके गेरलाभ - धंधे में बांधे हुए पापो को धोने का अवसर परमात्माकी आज्ञा का भंग संघका और दाताका विश्वासघात -बुद्धि-प्रज्ञा और जानकारीका सदुपयोग - विराधना - मिथ्यात्व आदि के महादोष अनेक गुरुभगवंतो का परिचय जुठी परंपरा चालु होती है - अनेक संघो-तीर्थोकी मुलाकात - दर्शन का लाभ लोकमें निंदा, प्रतिष्ठा खंडित होना तीर्थकर नामकर्म बंध द्वारा आत्मशुद्धि राजकीय कार्यवाहीमें नुकशान होना पुण्यकी समाप्ती आत्मविकास अटकजाना प्रभावना-रक्षा-आराधना के प्रसंगमें जवाबदारी पूर्वक का योगदान सीदाते हुऐ क्षेत्र ज्यादा सीदाए द्रव्यों के सुयोग्य दान की भावना उत्पन्न करने का लाभ भवांतरमें जैन धर्मकी प्राप्ति दुर्लभ होना सद्गति और मुक्ति सुनिश्चित दुर्गति एवं संसार परिभ्रमण सुनिश्चित जिनशासनाकीसथावरमुडी सेतिवद्रव्यतापक्षणायालपक्षाजानबूजलशयामनाजानीधीहोतीधार्यकपरिणामाइसीधमत्यापरभावी आवश्यधुवतबीपडतेहि। संघके आराधक-दाताओंको नम्र अपील..... श्री संघके द्रव्य के वहीवटकर्ताओंको नम अपील... जिनभक्ति सबंधी, स्वप्नकी उछामणी या रथयात्रा अपने पंधेिकी बकाया राशी की वसुलात में विलय ज्यादा इत्यादीके चढावे की बकाया राशी बाकी तो नहीं है ना...77 नकशान नहीं करेगा.. जबकी धर्मद्रव्यकी बकाया अगर बाकी है तो जल्द से जल्द भर विजिए। शास्त्रा कहतहका राशी की बसुलातमें विलंब आपतिकी परंपरा सजती है कर्मसत्ता को आपका एड्रेसढुंढनेमें जराभी देर नहीं लगेगी... (श्री गणमान्य निकामोह, यह पहकी फ्री लेमीनेट कोपी के लिए संपर्क करें : संजयभाई 098690401047022-28826461, विरेनभाई 09322232391, धर्मेशभाई : 09320284827