Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha
View full book text
________________
(૫) અભિમન્યુ આખ્યાન-જન તાપીકૃત (૨. સં. ૧૭૮૫), રા. ઇ. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ. બી. વડોદરા
(૬) સંયુક્તાખ્યાન ( કાવ્ય ] રા રે. ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા. એમ. એ. સુરત
(૭) શ્રી કૃષ્ણલીલા કાવ્ય-નિરાધલીલા દશમ સ્કંધ (ભાગવત) સંશોધક અને પ્રકાશક રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એફ રા. રા. નટવરલાલ ઈચ્છારામ દેશાઈ બી. એ. ના ભાગવતસ્વરૂપદશી મમગામી નિવેદન સાથે, મૂલ્ય રૂા. ૧-૪-૦ (સચિત્ર)
૪ મુદ્રણાલયમાં ૯ (1) રૂતમ બહાદુરને પવાડે (શામળ) . રા. અંબાલાલ બુ. જાની, બી. એ.
(૨) રા. રા. નરસિંહરાવ ભેળાનાથ દિવેટીનાં “ફાઇલોજીકલ લેકચર્સ ” ભાગ ૧ લાનું ભાષાતર (સચિત્ર)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ.
(૩) પ્રબંધચિંતામણિ-તુંગાચાર્ય કૃત ગુજરાતી અનુવાદ. તૈયાર કરનાર રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી.
(૪) મહાભારત ગુજરાતી-ભાગ ૨ જે વૈશ્યકવિ નાકરરચિત આરણયક પર્વ, સંશોધક . . કેશવરામ કાશીરામ શાસ્ત્રી. માંગરોળ
(૫) રૂપસુદરથા – છબદ્ધ કાવ્ય પ્રાચીન) સંશોધક રા. રા. ભેગીલાલ જયચંદ સાંડેરારા
(૬) ગુજરાતના એતિહાસિક ઉત્કીર્ણ લેખે, ભાગ ૨ જોઃ પ્રાચીન ચક્રવતી અનેક યુગથી માંડી વાઘેલા વંશ સુધી તામ્રલેખે અને શિલાલેખ ગોઠવણ તૈયાર કરનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ.
(૭) મધુસૂદન વ્યાસકૃત હસાવતીની વાર્તા-સં. ૧૬૫૪ (પ્રાચીન) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ.
પ તૈયાર થતા ૫ (૧) રાસમાળાની પૂરણિકા–દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંહીત, ગોઠવી લખનાર રા. રા. ગિરનશ કર વલ્લભજી આચાર્ય એમ. એ.
(૨) “પુકિમણીરી વેલી'–(પ્રાચીન) તૈયાર કરનાર છે. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ બી. એ.
(૩-૪) શિવધર્મ અને વિષ્ણુધર્મ–-તેના સિદ્ધાતે, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, સંશોધિત પરંપત દ્વિતીય આવૃત્તિ કર્તા રા. ર, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી.
(૫) મહાભારત-ગુજરાતી ભાગ 3 જ : વિરાટપર્વ વગેરે સંશોધક છે.
રાકેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ, Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/106b6661985a8c78df2162fffb6d0c2056c0199953a1bf4be7a8c8670823a529.jpg)
Page Navigation
1 ... 263 264 265 266