Book Title: Charitra Padna 1 Karod Jaapni Nondh Pothi Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 4
________________ છે arenericciacanang નપુસક વેદ આ બધા નોકષાયના અનતા છે ભવમાં ભેગા કરેલા બંધને પરિણામે ફરી તેના ઉદયમાં બંધાતા કર્મોથી થતા. હૈ સંસાર પરિભ્રમણમાંથી મારા આત્માને છે બચાવવા હું ચારિત્ર પદનો જાપ કરૂં છું છું (૫) ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ ત્યારે જ થવાની હૈ. કે જયારે જીવનમાં ક્ષાયિક દર્શન અને હું : ક્ષાયિક જ્ઞાન પ્રાપ્ત થયેલા હોય અર્થાત્ $ તવત્રયીની પ્રાપ્તિ માટે હું ચારિત્ર પદનો જાપ કરૂ છું. (૬) ચારિત્ર વિના મુક્તિ નથી અને મુક્તિ વિના બંધનમાં પડેલા જીવને શાશ્વત છું સુખ–શાંતિ-આનંદ પ્રાપ્ત થતા નથી તે છે અર વાત છે તેથી શાશ્વત એવા સુખ- 2 masaaanaaaaaaaaaaaaa arasemanasan Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 110