Book Title: Buddhiprabha 1961 10 SrNo 24
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 52
________________ BUDDHIPRABHA-CAMBAY Regd. No. B, 9045 ચાલુ સફરે. શું આપ “બુદ્ધિપ્રભા” ના ગ્રાહક બન્યા ? જે ન બન્યા હોય તે આજે જ ગ્રાહક સભ્ય તરીકે નામ નોંધાવો. 6 બુદ્ધિપ્રભા” એટલે શ્રી 108 ગ્રંથપ્રણેતા યોગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની વિચારધારા વહેતું કરતું સામયિક બુદ્ધિપ્રભા” એટલે સરળને સુબોધ ભાષામાં જૈન ધર્મની ફીલસુફી સમજવતું માસિક. “બુદ્ધિ પ્રભા” એટલે યુગબળ સાથે દોડતું વાંચન. એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે. એ સમાજ ધર્મ, સેવા, વિ, ના સવાલોની તટસ્થ ચર્ચા કરે છે. એ દર એકે સાહિત્ય રોચક વાર્તાઓ વંચાવ છે અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતનકણિકાઓ તેમાં આવે છે. જયોતિર્ધરના સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલી છે. એ શાસનના સમાચાર તમને જણાવે છે, અને વરસમાં ત્રણ ત્રણ વિશેષાંકો આપે છે." માત્ર બેજ વરસમાં એણે ત્રણ હજાર ઘરનું ઉદ્ધાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે. અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે. - &* બુદ્ધિપ્રભા ?? એ ગાનની ગંગા ** બુદ્ધિમભા " એટલે જીવનનૈયાને ભવ કીનારે બતાવતી દીવાદાંડી આ બધું હોવા છતા લવાજમ તેમજ જાહેર ખબરના ચાજ" જ્ઞાનપ્રચારના હેતુથી ધાણાજ ઓછી રાખવામાં આવેલ છે. પાંચ વરસના ગ્રાહકના રૂા. 13 : 00 બે વરસના ગ્રાહકના રૂા. 5 : 50 ત્રણું છે કે, રૂા. 8 : 00 એક ,, ,, માત્ર ત્રણ રૂપિયા લવાજમની સુચના * મા બીજા વર્ષના છેલા એક છે, ઘ | ચાહકોનું લવાજમ આ અકે પુરૂ થાય છે, તો જેનું એક વર્ષનું લવા જ બ બાકી હોય તેને 3. રાા અને એ વર્ષનું લવાજમ બાકી હોય તેને રૂા. 5) કાર્યાલય ઉપર , મ. એ. થી મોકલી આપવા, જે અંક 20 મી પછીથી કહ્યું કે થયેલા છે તેમના માટે આ સૂચના નથી.તેની નોંધ લેવી અને નવા વર્ષના લવાજમના રૂપિયા ત્રણ એકલા માખવા. તમામ પ્રકારના પત્રવ્યવહાર તથા વિગતો માટે લખેઃ શ્રી. તંત્રીએ, ‘બુદ્ધિપ્રભા” કાર્યાલય, - દાદા સાહેબની પોળ, ખંભાત, ; મા માસિક ભાણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ’ પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના . પ્રકાશ બુદ્ધિપ્રભા સ રક્ષ ક મ ડળ વતી હિંમતલાલ છોટાલાલ ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 50 51 52