Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ બુદ્ધિપ્રભા (૨) હાલની કેળવણીધી સ્ત્રીઓમાં યાગ્ય અવગુણો અને દુર્ગુણો ઉત્પન્ન થવાનો પાર્ક ભય જુના પક્ષના મનુષ્યોના હતા તેની હાંસી અને એટલુંજ નહિં પણ્ એવે મત દર્શાવનારને તે ૨૫૪ --- ગુણો આવવાના નથી. પશુ ઉલ અનૅક છે-એવે મત સ્વતંત્ર રીતે વિચાર કરનાર કરડાકી સુધારકે અચ્છી તરફથી કરતા, કેળવણીને નામે આવત. પણ ખર પણ સ્ત્રી કેળવણી સંબંધી ચર્ચાના પ્રસંગે પારસી ગ્રેજ્યુએટ યુવક ની ચાવવાળાએ સિંહ ગર્જના કરીને જણાવ્યું હતું કે, નવી શ્રી ફેળવણીથી પારસી કામને કેંદ્ર નુકસાન થયું છે, તેના કરતાં તો તે સ્ત્રીએ અભણ રહી હા, તો પણ મારી મનુ અને દે રાતુ વધારે બહેતર તે સુધારક કહેવાતા વર્ગના સત્યને અગાડી પાડનાર ગ્રેજ્યુએટ પ્રેરલયંસ ૬. ઠાકારે પણ મી॰ ચાયવાળાના જેવાજ પ્રહાર સ્ત્રી કેળવણીનાં હાલ થયેલાં પરિણામ ઉપર કર્યાં હતા. આથી સ્પષ્ટજ થયું છે કે, સંસાર સુધારાના હિમાયતીઓની પ્રવૃત્તિ તેમજ જે ફાઇ પ્રવૃત્તિમાં તેઓમાંને કાટ ખારા લાકડી કરતા હોય, તે પ્રવૃત્તિ સારાં ફળ કંપની શકી નથી; એ પ્રયાગ પુરસ્પર સિદ્ધ થાય છે. (૩) મેલ ટ્રેનીંગ કોલેજન! વા શિક્ષક મી ગટુલાલ ગેપીલાલ ખી. એ. વી કંળવણી સંબંધી ચર્ચામાં મહેતીજીએ સાથે ખેલતા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, ઉચ્ચવર્ણની સ્ત્રીઓ મહેતી નુ કામ શિખવી તેમજ મહેતીક તરીકે નાકરી કર આગળ પડતી નથી, તે શેરાનીય છે. મી॰ ગટ્ટુલાલ પોતે નીચ કે ઉંચ વર્ણને તફાવત રોટી બેટીના વ્યવારમાં પણ નહી ગણવાના સિદ્ધાંતના હિમાયતી છે અને તે સિદ્ધાંતનો અમલ કરવાને મેદાનમાં પડેલા વીનર હોવાના સુધારક મંડળમાં દુષ્ટ ધરાવે છે, તે છતાં પણ તેમન માં ઉચવર્ણી ઘણી આ મહેતાજી થાય એવી આકાંક્ષી અને નીચત્રણની ઘણી સ્ત્રીઓ નહેડીઝ ઘણી થાય છે તે વિષે કાંઇક ઉતરતે ભાવ ૫ટ થાય છે, તેનું શું કારણુ ? સંસારસુધાના હિંમાતીઓને કાંતે કાંઇ પોતાનુ ઘેરનુ કે ધડાજ નથી, અથવા તો તેનુ વર્તન કાંતે તેમના અંતર્યામી વિરૂદ્ધ છે, કે કાંતે સંસારસુધારાની વાસ્તત્ર નિષ્ફળતા છે. (૪) સંસારસુધારા પરિષદનાં વિધવાપુર્નલગ્ન વિષે ઠરાવ મૂકવામાં આવ્યા, ત્યારે તેનો વિરૂદ્ધ ખેલવાને ત્યાં બાણુસા છતા હતા, પણ તેમને ખેલવા દીધા નહીં. વળી ફ્રોઝ ડેલીગેટેજ તે ઠરાવ વિરૂદ્ધ સ્પષ્ટ મત દર્શાવ્યેક હતે; તેમજ મી ગાંધી જેવા સુપ્રસિદ્ધ સુધારકે પણ વિધવા વિવાહના વિરૂદ્ધ પોતાના વિચાર મક્કમણે પણુ વિનયથી જણાવ્યા હતા, તે છતાં સંસારસુધારાની મંદિશથી ઉન્મત્ત થઈ ગયેલા આજકાલના એક કે બે જુવાનીઆએ તેમને પેઇંટ એફ એર્ડરનું નમાલું અહાનું કાઢીને આ બધું શું સૂચવે છે? ખેલતાં અટકાવ્યા હતા. સુધારાની હોડીમાં અનેક કાણાં, મેટા ભગદાળા રેવાં છે. સુગમાં યોજના, નકશે કે માપ કએ નથી. સુધારાની કબર ભાંગેલી છે, ટાંટિય! એક બીજા સાથે અફળાય છે, અને સુધારા ચક્કર ખાઈને ગટરમાં પડેલા હોવા છતાં છે.ટાની મેં ગમે તેમ લકે છે અને -

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100