Book Title: Bhagwati Sutra Part 14
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ સ'. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનાઇકુમાર ગોંડલ સપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્યશ્રી પુરુષાત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યાં. તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષાત્તમજી મહારાજના સ‘સાર પક્ષના કુટુ'ખી દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવા નિણ ય કરેલા કે આચાય શ્રી પુરુષાત્તમ મહારાજ પાંસે આપણે બન્નેએ દીક્ષા લેવી, પહેલાં વિનેાદકુમારે અને પછી શ્રી જસરાજભાઇએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂ॰ શ્રી પુરુષાતમજી મહારાજ સાહેબે સ', ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સેામવારે માંગરોલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનેદકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનાદકુમાર શ્રી જસરાજભાઈની યથાચેાગ્ય સેવા મુજાવી, માંગરેળ રવાના કર્યાં અને પાતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયા અને દીક્ષા માટેના તેમણે ખીજે રસ્તે શેાધી કાઢચે.. । 1 . પૂજ્યશ્રી લાલચ’હજી મહારાજ અને તેમના શિષ્યાના પરિચય મું બઈમાં થયેલ હતા અને ત્યારબાદ કાઇ વખત પત્રવહેવાર પણ થતા હતા. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતુ', જે પૂ॰ શ્રી લાલચંદજી મહારાજ. ખીચન ગામે પૂ. આચાય શ્રી સમ મલજી મહેારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ મથે ગર્યા છે. પેાતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તાં લેવી જ છે આજ્ઞા વિના કાઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહી. અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાય શ્રી પુરુષાતમજી મહારાજ પાંસે જવામાં ઘણાં વિધ્ના થશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનુ નક્કી કર્યુ”. ' તા. ૨૪-૫-૧૭ સ. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રાજ સાંજના તેમના માતુશ્રી સાથે છેલ્લુ જમણ કર્યુ. ભાજન કરી, માતુશ્રી સામાયિકમાં · બેસી ગયા. તે વખતે કોઈને જાણ કર્યાં વગર દીક્ષાના વિઘ્નામાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્રભૂમિ અને ગોંડલ સ'પ્રદાયના પણ ત્યાગ કરી તમ ખીચન તરફ રવાના થયા. *3 * શ્રી વિનાઇમુનિના નિવેદન પરથી માલૂમ પડયુ` કે તા. ૨૪-૫-૫૭ના રાજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકાટ જ કશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫-૫-૫૭ના સવારે આઠ વાગ્યે મહેસાણા પહેાંચ્યા ત્યાં અહી થાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઇને લાચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જકશન તથા જોધપુર જકશન થઈને તા. ૨૬-૫-૫૭ની સવારે ૪ વાગ્યે ફલાદી よ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 683