Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shobhagchand Chunilal Shah

View full book text
Previous | Next

Page 160
________________ ૧૫૩ નીરખીને ગણે ૧૩૮ બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા) નવયૌવના, લેશ કાષ્ઠની પૂતળી, તે આ એ ત્યાગી, ઔષધ જે ભવરોગનાં સઘળા સંસારની, ન વિષયનિદાન; ભગવાન સમાન. રમણી ત્યાગું બધું, બધું, કેવળ નાયકરૂપ; શોકસ્વરૂપ. સંસાર; એક વિષયને જીતતાં, જીત્યો સૌ નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. સુંદર શિયળ સુરતરુ, મન વાણીને ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168