Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra,
Publisher: Shobhagchand Chunilal Shah
View full book text
________________
૧૫૩
નીરખીને
ગણે
૧૩૮
બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા)
નવયૌવના, લેશ કાષ્ઠની પૂતળી, તે
આ
એ ત્યાગી,
ઔષધ જે ભવરોગનાં
સઘળા સંસારની,
ન વિષયનિદાન;
ભગવાન સમાન.
રમણી
ત્યાગું બધું, બધું, કેવળ
નાયકરૂપ; શોકસ્વરૂપ.
સંસાર;
એક વિષયને જીતતાં, જીત્યો સૌ નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ
અજ્ઞાન.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. સુંદર શિયળ સુરતરુ, મન વાણીને ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168