Book Title: Atmanand Prakash Pustak 089 Ank 03 Author(s): Pramodkant K Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) અંગૂલિકા-ભ્રષ: કાસગ માં નથ (એના સિવાય), આંગળીના વેઢા પર ગણતરી કરવી તે અંગલિકા- કપિt (ઊંચો શ્વાસ લે), બોષ છે. અથવા કેઈ કાર્ય સૂચવવા માટે ચેષ્ટાથી નીefaul (નીએ શ્વાસ લે, બમર ઊંચી નીચી કરવી તે છેષ છે. artતyળ (ખાંસી આવવી), (૧૮) વારૂણી દોષ: કાયોત્સર્ગમાં શરાબીની છvi (છીંક આવવી), માફક બડબડાટ કરવો તે વારુણી-દેષ છે. ૪માજ' (બગાસું ખાવું), (૧૯) પ્રેક્ષા-દોષ : કાયોત્સર્ગ માં હઠ ફફડા ૩૬પ (ઓડકાર આવે), વતા રહેવું તે પ્રેક્ષા દેષ છે. વાય નિરોr (અપમાનવાયુ અર્થાત્ અવાયુ નીકળવે, આ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ૧૯ મમરી (ચક્કર આવવા), કાયેત્સ તેનું વર્ણન એગશાસ્ત્રમાં કર્યું છે. fuત્તપુછી પિત્તને કારણે મૂચ્છ જે દીવાલ, થાંભલે, આંગળી અને ભ્રમરને જુદી આવવી), જુદા ગણવામાં આવે તે કાર્યોત્સર્ગના ૨૧ દો જુદુ જરંકા (શરીરનું સૂક્ષ્મ થાય. હેલન ચલન), કેટલાક આગારે (છૂટછાટ) सुहु मेहि खेलमचाले डिं (७५-यू આદિને સૂક્ષ્મસંચાર), માનવ શરીર અનેક રોગો શિથિલતાએ સુહુર્દ વિઠ્ઠી વા (આંખનું સૂમ ભંડાર છે. એને બરાબર સાધવા માટે દીર્ધકાળ હલન ચલન), સુધી નિરંતર અભ્યાસની જરૂર પડે છે, પરંતુ નવા શીખઉને તે શરૂઆતમાં કામ અટપટી पषमाइएहिं आगारेहिं अभग्गा अविरा. ચીજ લાગે છે. વળી કઈ વૃદ્ધ, અશત, નિર્મળ ___ हिओ हुब्ज मे काउसग्गो કે રેગિષ્ટ વ્યક્તિ બધા જ કડક નિયમોના પાલન ઈત્યાદિ આગારોથી મારો કાસગ ભાંગે સાથે કાર્યોત્સર્ગ કરી શકતું નથી. સહુને માટે નહિ કે વિરાધના પામે નહીં). આ શક્ય બનતું નથી, કારણ કે દરેકની શક્તિ આમાં “Tષમ પર્દિ” (ઈત્યાદિ, આ અને એ છી-વધતી હોય છે. કયારેક કે ઈ કમજોર કે એવા) એવા વધુ ચાર અગાર લેવામાં આવે છે. , ડરપોક વ્યક્તિ એટલી બધી ગભરાઈ જાય છે કે ધર્મધ્યનને બદલે આત-રૌદ્રધ્યાન કરવા લાગે છે. ' “અrt fજ ના સTTTTT Iછી જ વા આવી બધી પરિસ્થિતિને લક્ષમાં રાખીને કાય જિમ હીરાં વા ત્સર્ગમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. કા. માળા મા મર્ગ કરતા પહેલાં “રિયાદિ ક્રિમા ” ___ उबसग्गा एवभाइहिं॥ કર્યા પછી આગેરે (છૂટછાટ આપતો પાઠ) બેલ- “ (1) અગ્નિ આદિને ઊપદ્રવ થતાં અન્ય વામાં આવે છે. આને “તરણ ઉત્તરા ” સ્થળે જવું પડે. (૨) બિલાડી, ઉંદર વગેરેને કહેવામાં આવે છે. આ પાઠમાં અપાયેલી છૂટ આ ઉપદ્રવ થાય અથવા તે કંઈ પચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થવાને લીધે બીજે જવું પડે. (૩) મુજબ છે. ૨૬] આત્માનંદ-પ્રક્રશ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12