________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાત ચ. " મહત્ત્વનો મુદ્દો એજ કે અંતિમ દયેય ગમે તે હા, આપણે ત્યાં એક વખત પહાં - ચવાના તા છીએ જ; મા નવ શક્તિના વિકાસથી એ જ શ્રેય ધીમે ધીમે સાધ્ય થવાનું છે. એ શક્તિએ ખુદ પરમેશ્વરે જ મનુષ્યને આ પેલી છે. માટે તે શકિત એના વિકાસ કરવા, તેનું કાર્યક્ષેત્ર વત તેમજ સુરક્ષિત રાખવુ એ અત્યંત આવશ્યક છે. મનુષ્ય સવા ય સિવાય પેાતાનાં બધાં કત બે બરાબર રીતે પાર પાડી શકતા નયા માટે સાત વ એ તમારા જન્મસિદ્ધ હક્ક છે ગમે તે સત્તા એ તમારી વાત કર્યું છીનવી લીધી હોય તો તેની પાસેથી ગમે તેવા ઉપાયો વડે તે ખુ ચાવી લેવાતા તમને હક્ક છે. " સ્વોત ત્રય સિવાય નીતિનું અસ્તિત્વ જ નથી. કારણ કે સદાચાર અને દરાજ, 2, સ્વાર્થ અને લોકકલ્યાણ આમાંથી આપણે કયે માર્ગ સ્વીકારવા એ ઠરાવવાનું જયાં સ્વાતથ્ય નથી હોતું ત્યાંના લેાક્રાનાં વતનમાં જરાકેય જવાબદારી નથી હોતી; અજવાબદાર વત નમો નીતિ હાવી અશકય છે. સ્વાત ત્ર્ય સિવાય સમાજને અસિતત્વ હાવું અશકય છે, કારણ કે સવતંત્ર અને ગુલામ વચ્ચે બધુભાવ તથા એ કયભાવ થવા અશકય છે -તત ત્રલોકા જ ત્યાં સ્વામી હોય છે. સ્વાત ... પવિત્ર છે; મનુ થયુનું જીવંત પનિક છે અને પ્રાણી માત્રના જીવનનું પ્રતિનિધિત્વ સ્વાત ત્ર્ય તરફ જ છે, માટે સનાત ધ્યે પવિત્ર . ધાના ત વ્યમાં જ વનક્રમ એટલે ફકત ઇંદ્રિય વ્યાપાર જ હોય છે. જેણે પોતાનું સ્વાત ય ગુમાવયું છે તેણે પોતાના મનુષ્યત્વ ઉપર પાણી ફેરવ્યું છે, અને તેણે પરમેશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો છે એમ આપણે સમજવું જોઈએ. | : પ્રશ્વરદત્ત હક્કોને આવિર્ભાવ આણીને, માણસના કે સંપત્તિના સામર્થ્ય ઉપર જોતાં, કાઇ માણસ, કોઈ કહુ બ કે એકાદી જાતિ બીજા પર પ્રભુત્વ ચલાવતી હોય છે, ત્યાં સ્થાન તો નષ્ટ થયેલું હોય છે. સ્વાતંત્ર્ય એ બધાને માટે છે અને તે દરેકને સ્વાઈન ડે ન જોઇએ. ઈશ્વરદત્ત સત્તા ફક્ત માનવજાતિ, રાષ્ટ્ર અને સમાજને જ મળા છે, અને એમણે પણ જો પોતાની ઇશ્વરદત્ત શક્તિઓને દુરુપયોગ કર્યો-ઈશ્વરી સકેત પૂર્ણ કરવા નાં કાર્ય માં નવા ઉપયોગ કર્યો નહિ, તે તેમને પણ એ સત્તા છેાડવી પડે છે. માટે સર. ટપદના દાદી વારસ કાઈજ નથી. માનવજાતિનું ધ્યેય સમ્રાટુ પદના વારસ છે, તેમને માટે આ પણ કામ કરીએ તેમાં તે છે. આપણે આપણું ધ્યેય અને આપણા માગ જનતા સામે મા હોઈએ. માટે ચિર તન એવું’ સમ્રાટપદ આજ અસ્તિત્વમાં નથી અને - દાંતિની કોઇને પ્રાપ્ત થવું શક્ય નથી.' ઝરવાની " અભ્યાસ મેનિની કૃત " માનવું 15 4 - 16 , त्र भागांतर For Private And Personal Use Only