Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 489
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 488 ડૉ. ધીરુભાઈ ઠાકર. . ચિમનલાલ ત્રિવેદી, પ્રો. ચંદ્રશંકર ભટ્ટ (પુનર્મુદ્રણ-બીજું-૧૯૭૧). 42. “આપણો સાંસ્કૃતિક વારસો લે. પરમાનંદ મા. ગાંધી, પ્રકા. કનભાઈ વોરા, વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, મુંબઈ-૨. દ્રિ.આ. 1970. 3. ‘આરત” દેવજી રા. મોઢા, પ્રકા. દેવજી રામજી મોઢા, પ્રાપ્તિસ્થાન-ગંગાશંકર બેચરભાઈ ત્રિવેદી, કાંતિ પ્રિન્ટીંગ પ્રેસ, પોરબંદર, પ્ર.આ. 1959. આરાધના પ્રકાશક-મનસુખલાલ ઝવેરી, ભુરાલાલ ર. શેઠ, આર.આર. શેઠની કંપની, મુંબઈ 1958. “આદ્ર ઉશનસ્, પ્રકા. સુરેશ પરસોત્તમદાસ દલાલ, લિપિની પ્રિન્ટરી, મુંબઈ, પ્ર.આ. જાન્યુ. 1961. આલબેલ” કરસનદાસ માણેક, પ્રકા. મગનલાલ શેઠ, સોલ એજન્ટ્ર, ગુજરાત પુસ્તક ભંડાર, કરાંચી. પ્ર.આ. સંવત 1992, કારતક સુદિ એકમ. આશંકા વિપિન પરીખ, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ-૧. પ્ર.આ. 1975. આસવ' હરીન્દ્ર દવે, પ્રકા. શિવજી આશર, વોરા એન્ડ કંપની, અમદાવાદ. પ્ર.આ. 1976. “આશ્લેષ' હસમુખ મઢીવાળા, પ્રકા. શરદ રામલાલ શાહ, પ્રગતિ સાહિત્ય મંદિર, સુરત પ્ર.આ. 1956. આશ્લેષા” છે. યશવંત ત્રિવેદી, પ્રકા. એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. મુંબઈ 400002. પ્ર.આ. 1988. આમોદી શ્રીકાન્ત માહુલીકર, પ્રકા. શ્રીકાન્ત માહલીકર, રાયપુ૨, અમદાવાદ-૧. મુખ્ય વિક્રેતા-ગૂર્જરગ્રંથ કાર્યાલય, પ્ર.આ. 1965. આંખ આંસુ ને શ્વાસ ઘનશ્યામ ગઢવી, પ્રકાશ. કિન્તુ, નિહારિકા પ્રકાશન, અમદાવાદ 380021. પ્ર.આ. 1987. પ૩. “આંસુ અને ચાંદરણું' રાધેશ્યામ શર્મા, પ્રકા. ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૧. દ્વિ.આ. 1983. ઇકરાર' કિસ્મત કુરેશી, પ્રકા. રમણીક ઠક્કર, સુમન પ્રકાશન, મુંબઈ-૯. પ્ર.આ. 1970. 55. “ઈજન ક રી ફકીરમહમ્દ મનસુરી, પ્રકા. ડે. ઓમાનંદ રૂ. સારસ્વત, પ્રમુખ, રૂપ સહકાર, વલ્લભવિદ્યાનગર, મુખ્ય વિક્રેતા-ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્ર.આ. 1967. 56. “ઇતરા સુરેશ હ. જોશી, પ્રકા. બુટાલા પ્રકાશન, વડોદરા-૧. પ્ર.આ. ગુડીપડવો સં. ૨૦ર૯. 57. “ઇલાકાવ્યો’ ‘રતન અને બીજાં બધાં ચંદ્રવદન ચી. મહેતા. પ્રકા. ભારતી સાહિત્યસંઘ લિ. ‘રતનના ઉમેરા સાથેની, સુધારેલી વધારેલી તુ.આ. ૧૯પર. 58. “ઇસ્લામદર્શન ઇસ્માઈલભાઈ નાગોરી, સરદાર પટેલ યુનિવર્સિટી (વ.વિ.નગર) મુદ્રક અને પ્રકાશક-કાંતિભાઈ અં. અમીન, કુલસચિવ, સરદાર પટેલ યુનિ. પ્રેસ. વ.વિ.નગર. 59. ઇન્દ્રજીતવધ (મહાકાવ્ય) કર્તા દોલતરામ કૃપારામ પંડ્યા (નડીઆદ) વિ.આ. (શુદ્ધિબુદ્ધિ સાથે) સને 1913 સંવત 1969, પ્રસિદ્ધકર્તા નયનસુખલાલ હરિલાલ પંડ્યા, મુંબઈ. 60. ઇન્દ્રધનું સુંદરજી બેટાઈ, પ્રકાશક આર.આર.શેઠની કંપની, પ્ર.આ. કારતક 1966, ઈ.સ. 1939. 61. “ઉઘાડ ધીરુ પરીખ, પ્રકા. બાબુભાઈ જોષી, કુમકુમ પ્રકાશન, અમદાવાદ૩૮૦૦૦૧. પ્ર.આ. 1979. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512