Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dipak Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 450
________________ ચેતનને સ્પર્શીને નીકળેલી ચૈતન્યવાણી આ આપ્તવાણી એ તો ડિરેક્ટ ચેતનને સ્પર્શીને નીકળેલી વાણી છે. બીજી કોઈ જગ્યાએ ચેતન વાણી હોય જ નહીં. જ્ઞાની પુરુષની વાણી શુદ્ધ ચેતનને સ્પર્શ કરીને નીકળેલી હોય, એટલે ચેતન જેવી આ વાણી કહેવાય. ચેતન વાણી એટલે અસર કરે. - આ આપ્તવાણીનો અમારો એકેએક શબ્દ મોક્ષે લઈ જશે. આ અનુભવ વાણી છે. પ્રેક્ટિકલ વાણી છે આ. અને આ તો મને જે વર્લ્ડ એ કહું છું આ. એટલે અનુભૂતિનો સ્વાદ આવે. - દાદાશ્રી આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ'ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો TET કપ 8929 Printed in India RP 3100 dadabhagwan.org

Loading...

Page Navigation
1 ... 448 449 450