________________
ત્વ પણ સંભવતું નથી તે પછી ઉત્તરોત્તર ઊયા અન્ય પાકો તો થી જ સંભવે! આ ચાર ગુણ એવા છે કે એ જેનામાં માટે તેનો નમસ્કચ અને સ્મરણીય બને. એ ગુણેને પ્રગટાવવાનો ઉપાય ભગવાન શ્રી સ્નેહંત દેવોએ ફરમાવેલ છે. એ ઉપાયને સારીને મુક્ત બનેલા શ્રી સિદ્ધાત્મા છે. આચાર્ય ભગવન્ન આદિ ઐ ઉપાયના આરારનારા અને પ્રચારનારા છે. આવા ગુણસમ્પન્ન આત્માને કરેલ નમકા સર્વપાપનો કશ ફાર હોય એ સ્વાભાવિક છે. ગ્નને આ જ કારણે એ નમસકાર સર્વ મંગલોમાં પ્રથમ અને શ્રેષ્ઠ કોટિનું મંહ્ન ગણાય એમાં આ ગર્ય નથી.
શ્રી અરિહંત આદિને કરાતો નમસ્કાર પોતે જ આવે મહિમાવત્ત છે તો પછી મન ઐકાગ્ર કરીને એ નમસ્કાર પુનઃ પૂના કરાય તે શું સિદ્ધ ન થાય! આ સંસારની સવોત્તમ સિદ્ધિ તો મળે જ પર શ્રી સિદ્ધિતિ પણ મળ્યા વિના - હે જ નહીં. શ્રી નમસ્કાર મહામન્ટની અથવા શ્રી ક્ષિક મહામન્સની નવ પદ મય સ્નાન પૂવીના સ્મર-ગુણન ઝાદિથી આ ફળ સહેલાઈથી મળી શકે છે એ જ ખા આનુવની વિશિષ્ટ મહત્તા છે.
મારી આ વૃદ્ધાવસ્થામાં પણ હું મા થી નવપદની આનુપુની તૈયા૨ કરી શકો
મને પરમ આન-૬ છે. એક પણ ખામા ખાના સ્મર-ગુણનો લાભ ઉઠાવશે તો મારો આ પ્રયત્ન અને એને ગ્રન્થર પે રમાકાર કરનારની પશ્ચિમ કૂળ નીવડશે. શ્રી નવપદનાં ૩,૬૨૦ ભાંગા થાય છે એ જાણ્યા પછી એ ભાંગા કેવી રીતેં થામ તે આ ગ્રન્ય દ્વારા સહેલાઈથી જોઇ અને જાણી શકાશે, એ કારણે અમે સક મુનિવરો આદિને પણ આ ગ્રન્થ થશે જ ઉપયોગી નીવડશે.
શ્રી નવપદની આ જ્ઞાનપ્રવી તેયા૨ કરી શકો તેમાં પ્રથમ ઉપકાર પૂજય સિસાન્ત મહોદધિ ચાદેવ શ્રીમદ્ વિજય પ્રેમ સૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર- પૂજય પરમશાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામદ્ સૂરીશ્વરજી મ... હારાજનો છે. વિક્રમ સંવત ૨૦૭ ના અમદાવામાં થએલા આચાર્ય શ્રાના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના પાને અમે ઘણા સાધુ શ્રી અનુયોગદ્વાર સૂમની વાચના લતા હુતા માં ખા ખાનુકૂવી