Book Title: Anupurvi Part 03
Author(s): Somvijay
Publisher: Babubhai Savchand Shah

View full book text
Previous | Next

Page 11
________________ આ રીતે વધુમાં વધુ ૧ માંગ આરા બની શકે, પણ આ ભાંગા ૬મા ક્રમે બનાવાય એની વિશિષ્ટ પ્રતિ મણ કી જૈન 9ોમાં બતાવૈલો છે. ખૂની તો એ છે કે ખાંડ અને કખ્રિકની વ્યવસ્થા દ્વારા એકથી નવ સુધીના અંકોનો કેટલાખો ભાંગો કઈ રીતે રોક્વાયે હોઇ શકે છે પણ એમાં બતાવ્યું છે. એટલે ૧ થી ૯ સુધીના અંકોના જે ૩,૬૨,૮૦ ભાંગા થાય છે તે ગમે તેમ ગોઠવી દેવાના હોતા નથી પણ એક નિખ્યત વિધિપૂર્વક જ ગોઠવવાના હોય છે. એ ચિંધ જેમણે જણવી હોય તેમણે શ્રી નમ્રતા ની સુગુરૂ પાસે અયાસ કરવો જોઈએ થી નવ સદીના ડંકોની પતસરની હૈરફેર કરીને ભાંગા બનાવવાની પતિ શ્રી જૈન શાસ્ત્રોમાં બતાવાઇ છે, તે આવચર્ય ઉપજાવવા માટે કે વિનોદ યા મનોરંજન ખાતર નહીં, પરંતુ કેવગે ખાધના અને સાધના દ્વારા આત્મશુદ્ધિ સાધવાના હેતુથી જ બતાવાઇ છે. આ ભાંગાનાં ખાલમ્બન દ્વારા આત્મા મનને એકાગ્ર બનાવીને સૂદર પ્રકારે નારાધના કરીને સુન્ડ૨ પ્રકારની આત્મશુદ્ધિ સાધી શકે છે. એકથી નવા સુધીના અંકો દ્વારા કો નમસ્કાર મહામત્રોનાં પદોનું અને શ્રી સિદ્ધચક ચ—નાં પ્રણેનું સ્મરણ અને ચિન્તન કરી શકાય છે. ૩,૬૨, ૦ લીટીઓ પૈકીની પ્રત્યેક લીટીથી શ્રી નમસ્કાર મહામત્વનું અથવા તો શ્રી સિદ્ધચક ય–નું સ્મરણ , ચિન્તન ઝાદિ સંપૂર્ણ રીતે થઈ શકે છે. શ્રીમહા_મહામત્રનું સ્મરણ આદિ કરવાની વિધિ ૧) હોય ત્યાં ધૂમો અરહંતા શું હોય ત્યાં “મો સિદ્ધાણં” ( હોય ત્યાં "નોઆધ્યારૂં” હોય ત્યાં "નમો ઉવજઝાયાણં " પ) હોય ત્યાં "નમો લોએ સવ્વ સાહૂણં” છે હૉય ત્યાં એમાં પંચ નમુક્કાર” શુ હોય ત્યાંસવાષપ્રાણાસા: © હોય ત્યાં મંગલાણં ચ સર્વે ૯ો હોય ત્યાં પj ઠલઇ મંગલ” પ્રસાદ-મહત્વનું સ્મરણ આઈ-ફરવાની વિધિ હોય તેમાં નમો અરિહંતાણ” શું હોય ત્યાં નમો આયરિયાણ" ઈ હોય ત્યાં “નમો સિહાણ" જી હોય ત્યાં "નમો_ વજાપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 395