Book Title: Anand Kavya Mahodadhi
Author(s): Buddhisagar
Publisher: Naginbhai Ghelabhai Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 747
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન જિનહર્ષ પ્રણીત. ગજરૂહ સેહે અતુલી બલ, સેવે અમર અને કેરે. સેવન વરણ શરીર વિરાજે, યે આગલિ એકેરે. ચિ. ૧૯ કહી પ્રભાવસિદ્ધાચલકેરે, સે, વજાણવામી શ્રતધારીરે, જાવડ આગલિ એહવે કહિયે, હિતકારી સુવિચારહે. ચિં. ૧૭ મહાભાગ્ય યાત્રા કરી ગિરિની, તીર્થોદ્ધાર કરાવે રે; અમે યક્ષ તુજ ભાગે આવ્યા. વહિલા વાર ન લારે. ચિ. ૧૮, એહવે સાંભલિ તે ઉઠીને, વાહણ વસ્તુ ઉતારી; કામ ધામણા સહુ કરિને, ચલિયે તીર્થં વિચારી રે. ચિ. ૧૯ પૂર્વ દિને સહુ કરી સજાઈ, સિદ્ધક્ષેત્ર રખવાલે રે જ્યમતી નારીને માંદી, કરિયે મમતવાલેરે. ચિં. ૨૦ વાસ્વામિતપેટી હિતકારી,નયણચિકિછા કરિયે રે; ક્ષપાષાંતરવિઆગવિ ન રહે, તિમ તેહના ગદ હત્યેિર. ચિં. ૨૧ યક્ષલક્ષવૃત ચેમ્બિકપદી, દુષ્ટના કીના કીધારે; વજ સહતે દુરિ કરિયે, અંતિદુસહે સુપ્રસીધારે. ચિ: રર વિયે જલદ વાયુગિરે તિમ. વજ ગિરિરાજ સીંહે, શરભેસિંહ અગનિ પાણીસું, પાછું અગનિ બહેર. ચિ. ૨૩ તિમ અસરકેરા ઉપજાવ્યા, વા વિઘન સહુ હણિયેરે, ઢાલ છઠી નવમા ખડકેરી, સહુ નહષ સુણિયેરે. ચિ. ૨૪ સર્વગાથા, ૭. સવગાથા પાઠાંતર ૨૧૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762