Book Title: Agam Sutra Satik 03 Sthan AngSutra 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 583
________________ પંચત્ત્વનું માધ્ય અમે “બાળમસુત્ત’િમાં સંપાદીત કર્યું છે. (૫) ગોઘ અને વિષ્ણુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માઘ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીન્દ્ર સૂત્રો અને મહાનિશીય એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીó ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-દશા-વિતત્ત્વ એ ત્રણેની પૂર્છાિ આપી છે. જેમાં વા અને નીત' એ બંને ઉપ૨વૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશ ઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે. * વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિવૃત્તિ: 1 निर्युक्ति आचार-नियुक्ति क्रम 9. २. सूत्रकृत-निर्युक्ति રૂ. વૃદ્ઘપ-નિત્તિ * ૪. વ્યવહાર-નિવૃત્તિ * दशाश्रुत०-निर्युक्ति [4] श्लोकप्रमाण क्रम निर्युक्ति ४५० २६५ ૧૮૦ Jain Education International ६. आवश्यक- नियुक्ति ७. ओघनियुक्ति ८. पिण्डनिर्युक्ति ९. दशवैकालिक - निर्युक्ति १०. उत्तराध्ययन-निर्युक्ति श्लोकप्रमाण २५०० १३५५ ८३५ ५०० નોંધ : (૧) અહીં આપેલ શ્લોજ પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ‘૩૨ અક્ષરનો એક શ્લોક'' એ પ્રમાણથી નોંધાયેલ શ્નો પ્રમાળ છે. (૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્ત હાલ માલ્વ માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે. ७०० (૩) કોય અને પિન્ડનિર્યુક્તિ સ્વતંત્ર મૂલગામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન આમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.) (૪) બાકીની છ નિવૃત્તિમાંથી વાશ્રુતન્ય નિર્યુક્તિ ઉપર વૃત્તિ અને અન્ય પાંચ નિર્યુવિજ્ઞ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુક્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિર્યુનિકર્તા તરીકે મદ્રવાહત્યાની નો ઉલ્લેખ જ જોવા મળે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596